ENG vs IND : ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયા ટેન્શનમાં, રોહિત શર્મા નહીં રમે તો સુકાની કોણ?

Cricket : ઇંગ્લેન્ડ (England Cricket) સામેની પાંચમી ટેસ્ટમાં રોહિત શર્મા (Rohit Sharma) નું રમવું નક્કી નથી. બીસીસીઆઈએ 5મી ટેસ્ટ માટે કોઈ વાઇસ કેપ્ટનના નામની પણ જાહેરાત કરી નથી.

ENG vs IND : ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયા ટેન્શનમાં, રોહિત શર્મા નહીં રમે તો સુકાની કોણ?
Rohit Sharma (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 11:58 AM

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ (Test Match) પહેલા જ ભારતીય ટીમ (Team India) ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ શરૂ થવામાં હવે પાંચ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં જો રોહિત શર્મા આ મેચ પહેલા સ્વસ્થ નથી થતો તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી શકે છે.

રિષભ પંત સુકાની બની શકે છે

રોહિત બહાર થતા ટીમ ઈન્ડિયા સુકાનીની શોધમાં છે. બીસીસીઆઈએ 5મી ટેસ્ટ માટે કોઈપણ ઉપ-કેપ્ટનના નામની જાહેરાત કરી ન હતી. જો રોહિત નહીં રમે તો રિષભ પંત પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કપ્તાની કરે તેવી સંભાવના છે. 24 વર્ષીય પંતે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. પસંદગીકારોના સંપૂર્ણ વિશ્વાસને કારણે પંતને આ જવાબદારી મળી શકે છે.

રોહિત શર્મા હાલ આઇસોલેશનમાં છે

BCCI એ ટ્વિટર પર લખ્યું, ‘શનિવારે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) માં સુકાની રોહિત શર્મા (Rohit Sharma) નો કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. હાલમાં તે ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

RTPCR રિપોર્ટની રાહ જોવાઇ રહી છે

રોહિત શર્મા હજુ પણ 5મી ટેસ્ટ રમી શકે છે. પરંતુ તે ત્યારે જ રમી શકશે જ્યારે તેનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવશે. રોહિતનો RTPCR ટેસ્ટ પણ થવાનો છે, જેનો રિપોર્ટ થોડા કલાકોમાં આવશે. જો તે રિપોર્ટમાં પણ તે પોઝિટિવ જોવા મળે છે, તો તેની પાંચમી ટેસ્ટમાં ભાગ લેવાની શક્યતાઓ નહીંવત છે.

ભારત સીરિઝ જીતની નજીક

ભારતે ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામે તેની ધરતી પર 4 ટેસ્ટ મેચ રમી હતી. જ્યાં રોહિતે સારી બેટિંગ કરી હતી. રોહિતે તે ચાર ટેસ્ટ મેચોમાં 52.27ની એવરેજથી 368 રન બનાવ્યા હતા. જેમાં ઓવલ ખાતેની સદીનો સમાવેશ થાય છે. તે શ્રેણીની પાંચમી મેચ હવે રમાશે. ટેસ્ટ મેચ 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. જો ભારત એજબેસ્ટન ટેસ્ટ ઓછામાં ઓછી ડ્રો કરે છે. તો તે શ્રેણી પર કબજો કરી લેશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">