ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે આદેશ જારી, બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ પહેલા કરવું પડશે આ કામ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. BCCIએ હજુ સુધી આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. આ દરમિયાન ખેલાડીઓ માટે ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે આદેશ જારી, બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ પહેલા કરવું પડશે આ કામ
Team India
Follow Us:
| Updated on: Sep 04, 2024 | 8:27 PM

ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ લાંબા બ્રેક બાદ ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. 5 સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફી શરૂ થઈ રહી છે. શુભમન ગિલ, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત જેવા ખેલાડીઓ દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં રમતા જોવા મળશે. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ટીમ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ સિરીઝ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.

BCCIએ ફરમાન જારી કર્યો

BCCIએ હજુ સુધી બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી નથી. માનવામાં આવે છે કે દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડ બાદ ટીમની પસંદગી થઈ શકે છે. પ્રથમ ટુર મેચ બેંગલુરુ અને અનંતપુરમાં 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે આ શ્રેણી માટે પસંદ કરાયેલા ખેલાડીઓ 12 સપ્ટેમ્બરે ચેપોકમાં ભેગા થવાના છે. અહીં ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી માટે તેમની તાલીમ શરૂ કરશે, જ્યારે બાંગ્લાદેશ 15 સપ્ટેમ્બરથી અહીં તેની તાલીમ શરૂ કરશે.

WTC ફાઈનલને ધ્યાનમાં રાખીને મહત્વની શ્રેણી

ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો બીજી તરફ બાંગ્લાદેશની ટીમ તેના ઘરે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને ક્લીન સ્વીપ કર્યા પછી અહીં આવી રહી છે. આવી સ્થિતિમાં આ સિરીઝ ખૂબ જ રોમાંચક બની રહી છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ IPL 2024 પહેલા તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 4-1થી જીત મેળવી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

બે ટેસ્ટ બાદ ત્રણ મેચની T20 શ્રેણી

ભારતના પ્રવાસ પર બાંગ્લાદેશે 19 સપ્ટેમ્બર 2024 થી 12 ઓક્ટોબર 2024 સુધી બે ટેસ્ટ અને ત્રણ મેચની T20 શ્રેણી રમવાની છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી મેચમાં બંને ટીમો કાનપુરના ગ્રીન પાર્કમાં સામ-સામે ટકરાશે. આ મેચ 27 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર સુધી રમાશે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણીમાં ટક્કર થશે.

આ પણ વાંચો: 1 રનમાં 6 વિકેટ, 2 બોલરોએ મચાવી તબાહી, 20 ઓવરની મેચનું પરિણામ 43 બોલમાં જ નક્કી થઈ ગયું!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">