અક્ષર પટેલે કુલદીપ યાદવ કરતા સારી બોલિંગ કરી, સિક્સર ફટકારનારને આઉટ કર્યો, છતા શા માટે ના બન્યો પ્લેયર ઓફ ધ મેચ ?

DC vs PBKS IPL 2022: દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચમાં અક્ષર પટેલની બોલિંગ કુલદીપ યાદવ કરતાં ઘણી સારી હતી. પરંતુ કુલદીપને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

અક્ષર પટેલે કુલદીપ યાદવ કરતા સારી બોલિંગ કરી, સિક્સર ફટકારનારને આઉટ કર્યો, છતા શા માટે ના બન્યો પ્લેયર ઓફ ધ મેચ ?
Akshar Patel Image Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 10:22 AM

IPL 2022માં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ (Delhi Capitals vs Punjab Kings) સામેની મેચમાં કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે આ મેચમાં ચાર ઓવરમાં 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી. પરંતુ તેના પાર્ટનર અક્ષર પટેલે (Axar Patel) તેના કરતા પણ સારી રમત બતાવી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 10 રન આપીને બે બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. ઉપરાંત, કુલદીપ યાદવની (Kuldeep Yadav) તુલનામાં, તેણે બે મોટા અને ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ લીધી.

કુલદીપ યાદવે એમ પણ કહ્યું કે અક્ષરે ઘણી સારી બોલિંગ કરી. તેણે અક્ષર સાથે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ શેર કરવાની વાત પણ કરી હતી. કુલદીપે કહ્યું, મને લાગે છે કે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ અક્ષર પટેલ (10 રનમાં 2) સાથે શેર કરવો જોઈએ. જેમણે મધ્ય ઓવરોમાં મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થયો કે કુલદીપનું ધ્યાન અક્ષર પર કયા કારણોસર ગયું?

વાસ્તવમાં આ બધું કેવિન પીટરસનને કારણે થયું. દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવાની જવાબદારી તેના પર હતી. મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન હર્ષ ભોગલેએ એમ પણ જણાવ્યું કે પીટરસને કુલદીપ યાદવની બોલિંગની ચોકસાઈના કારણે આ નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે પીટરસન કુલદીપ યાદવના વલણ, તેની વિવિધતા અને તેની બોલિંગ કરવાની રીતથી ખૂબ જ પ્રભાવિત હતો. આવી સ્થિતિમાં દિલ્હી-પંજાબ મેચમાં કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પછી કુલદીપે કહ્યું,

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળવા બદલ આભાર માનતા કુલદીપે કહ્યુ, પરંતુ તે અક્ષર પટેલ સાથે શેર કરવા માંગુ છું. તેણે વચ્ચેની ઓવરોમાં સારી બોલિંગ કરી અને મોટી વિકેટ લીધી. મારા મતે તે પ્લેયર ઓફ ધ મેચ છે તેથી તે આ એવોર્ડ તેની સાથે શેર કરવા માંગે છે.

અક્ષર અને કુલદીપનું પ્રદર્શન કેવું રહ્યું

મેચમાં દિલ્હીએ સ્પિનરોની મદદથી પંજાબ કિંગ્સને 115 રનમાં આઉટ કરી દીધી હતી. તેના માટે લલિત યાદવે (2/11), કુલદીપ યાદવ (2/24) અને અક્ષર પટેલ (2/10)એ મળીને કુલ છ વિકેટ લીધી હતી. તેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન અક્ષર પટેલનું હતું, જેણે તેના ક્વોટામાંથી 24 બોલમાં વિરોધી ટીમના બેટ્સમેન 14 બોલ જ ફટકારી શક્યા હતા. અક્ષરે લિયામ લિવિંગ્સ્ટન અને જીતેશ શર્મા જેવા ફટકાબાજી કરવા માટે જાણીતા બેટ્સમેનોની વિકેટ લીધી હતી. તેની ચાર ઓવરમાં કોઈ ચોગ્ગા કે છગ્ગા નહોતા ગયા.

આ પણ વાંચોઃ

IPL 2022: ઋષભ પંતે કહ્યુ, કોરોનામાં સપડાયેલી દિલ્લીની ટીમે કેવી રીતે પંજાબને હરાવ્યુ ?

આ પણ વાંચોઃ

IPL 2022 : પોલાર્ડે 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર લગાવ્યો બ્રેક, જાણો IPLમાં રમશે કે નહીં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">