અર્શદિપ બાદ વધુ એક ભારતીય ખેલાડી ઈંગ્લેન્ડમાં રમશે કાઉન્ટી ક્રિકેટ, આ ટીમ સાથે જોડાયો

ટીમ ઈન્ડિયાની બેટ્સમેન પૃથ્વી શૉ દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. નોર્થમ્પટનશાયર માટે 4-દિવસીય મેચો ઉપરાંત પૃથ્વી શૉ રોયલ લંડન વનડેમાં પણ રમતો જોવા મળશે.

અર્શદિપ બાદ વધુ એક ભારતીય ખેલાડી ઈંગ્લેન્ડમાં રમશે કાઉન્ટી ક્રિકેટ, આ ટીમ સાથે જોડાયો
Prithvi Shaw
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 8:14 PM

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમશે. મુંબઈના આ ખેલાડીએ નોર્થમ્પટનશાયર સાથે કરાર કર્યો છે. જો કે તે હાલમાં દુલીપ ટ્રોફીમાં રમી રહ્યો છે, પરંતુ તે પછી તે નોર્થમ્પટનશાયરમાં જોડાશે. પૃથ્વી શો દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. આ રીતે પૃથ્વી શૉ પ્રથમ વખત કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમતો જોવા મળશે.

નોર્થમ્પટનશાયર તરફથી રમી ચૂક્યા ઘણા સ્ટાર

પૃથ્વી શૉના કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ બિશન સિંહ બેદી, સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલે જેવા ભારતીય દિગ્ગજો નોર્થમ્પટનશાયર તરફથી રમી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વી શૉ રોયલ લંડન વનડેમાં 4-દિવસીય મેચો ઉપરાંત રોયલ લંડન વનડેમાં પણ રમતો જોવા મળશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પૃથ્વી શૉની કારકિર્દી

પૃથ્વી શૉની કારકિર્દી પર નજર કરીએ તો અત્યાર તે 6 વનડે 5 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂક્યો છે. તેણે 5 ટેસ્ટ મેચમાં 42.37ની એવરેજથી 339 રન બનાવ્યા છે. પૃથ્વીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી હતી. આ સિવાય તેણે ભારત માટે 6 વનડેમાં 31.50ની એવરેજથી 189 રન બનાવ્યા છે. IPLમાં પૃથ્વી શૉ દિલ્હી કેપિટલ્સ તરફથી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ તરફથી રમે છે.

આ પણ વાંચોઃ અમ્પાયરની મોટી ભૂલ! ODIમાં એક બોલરે 11 ઓવરનો સ્પેલ ફેંકી બનાવ્યો અનોખો રેકોર્ડ

પૃથ્વી શૉ – સપના ગિલ વિવાદ

સપના ગિલ સાથે ઝગડાને લઈ થયેલ વિવાદ બાદ પૃથ્વી અનેક વાર હેડલાઇન્સમાં રહ્યો હતો. જોકે, હવે મુંબઈના આ ખેલાડીએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં નોર્થમ્પટનશાયર તરફથી રમવાનું નક્કી કર્યું છે. આ માટે તે દુલીપ ટ્રોફી બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ત્યાં રમી શૉ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં કમબેક કરવા પ્રયાસ કરશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">