‘નરેન્દ્ર મોદી’, ‘સચિન તેંડુલકર’, ‘અમિત શાહ’, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે આ નામો સાથે અરજીઓ આવી

ભારતીય ટીમના મુખ્ય કોચ માટે અરજી કરવાની છેલ્લી પૂર્ણ થઈ ચુકી છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરના નામની અરજીઓ આવી છે. લોકોએ રાજકીય નેતાઓના નામનો ઉપયોગ કરી નકલી અરજી કરી છે.

'નરેન્દ્ર મોદી', 'સચિન તેંડુલકર', 'અમિત શાહ', ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે આ નામો સાથે અરજીઓ આવી
Follow Us:
| Updated on: May 28, 2024 | 3:38 PM

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને 3000 થી વધુ અરજીઓ મળી હોવાના અહેવાલ છે. રસપ્રદ વાત એ છે કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર આ રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે, પરંતુ તેના નામ પર અરજી આવી નથી. પરંતુ નરેન્દ્ર મોદી, સચિન તેડુંલકર અને અમિત શાહ જેવા નામ સાથે અન્ય લોકોએ પણ અરજી કરી છે.

ટીમ ઈન્ડિયાના કોચ માટે આવ્યા નકલી ફોર્મ

બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે આવેદનમાટે નકલી ફોર્મ ભરવામાં આવ્યા છે અને પ્રખ્યાત હસ્તીઓ અને રાજકીય નેતાઓના નકલી નામોનો ઉપયોગ કરીને અરજીઓ સબમિટ કરી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બોર્ડને તેંડુલકર, ધોની, હરભજન સિંહ અને વિરેન્દ્ર સેહવાગ સહિત પૂર્વ ક્રિકેટરોના નામ પર અનેક અરજીઓ મળી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પણ છે.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતુ કે, ગત્ત વર્ષ પણ બીસીસીઆઈને આવી નકલી અરજી મળી હતી. આ વખતે પણ આવું જ જોવા મળ્યું છે. હવે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે, ટીમ ઈન્ડિયાનો નવો કોચ કોણ હશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ટી20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થશે

ટીમ ઈન્ડિયાનો હાલમાં કોચ રાહુલ દ્વવિડ છે. જેનો કાર્યકાળ ટી20 વર્લ્ડકપ બાદ પૂર્ણ થઈ જશે. આ મોટી ઈવેન્ટ બાદ બીસીસીઆઈને ભારતીય ટીમનો નવો હેડ કોચ મળશે.ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે 3000 લોકોએ અરજી કરી છે.

આ પણ વાંચો : IPLમાં ચેમ્પિયન બન્યા બાદ KKRની પાર્ટીમાં અનન્યા પાંડેએ આન્દ્રે રસેલ સાથે ડાન્સ કર્યો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">