વૃષભ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે, મતભેદ દૂર થવાની સંભાવના

આજનું રાશિફળ: આજે તમને સારા સમાચાર મળવાની સંભાવના છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. નવા વ્યવસાયિક ભાગીદારો બનશે. વૈવાહિક જીવનમાં પારિવારિક મુદ્દાઓને મતભેદ થઈ શકે છે.

વૃષભ રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે, મતભેદ દૂર થવાની સંભાવના
Taurus
Follow Us:
| Updated on: Mar 29, 2024 | 6:02 AM

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

વૃષભ રાશિ

આજે ઘરમાં સંઘર્ષ ભરેલું વાતાવરણ બની શકે છે. સરકારના નવા નિયમોથી વેપારી વર્ગ પરેશાન રહેશે. શારીરિક અને માનસિક કષ્ટ શક્ય છે. સારા અને ખરાબ બંને સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં બિનજરૂરી વિવાદ થઈ શકે છે. વાહનના ઉપયોગમાં સાવધાની રાખવાની અપેક્ષા છે. કોઈપણ નવું કામ સમજી વિચારીને કરો. રાજકારણમાં વિરોધીઓ સક્રિય રહેશે. રોજગાર મેળવવાના પ્રયત્નોમાં અવરોધ આવી શકે છે. મામલામાં અપેક્ષિત સફળતા ન મળવાને કારણે તમે નિરાશ થઈ શકો છો.

આર્થિક – આજે તમારું મન જરૂર મુજબ નાણાં ન મળવાને કારણે મૂંઝવણમાં રહેશે. વેપારમાં નુકસાન થઈ શકે છે. કેટલીક કિંમતી વસ્તુ ખોવાઈ શકે છે. નવા વ્યવસાયિક સહયોગીઓ તણાવ અને નાણાકીય નુકસાનનું કારણ બની શકે છે. વેપારના ક્ષેત્રમાં વધુ પડતા ખર્ચને કારણે તમે નાખુશ રહેશો.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભાવનાત્મક – આજે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે પ્રેમ સંબંધોમાં અંતર વધી શકે છે. માતા-પિતા પ્રત્યે નફરતની ભાવના રહેશે. લોકો તમારી લાગણીઓને હળવાશથી લેશે. ખૂબ ગંભીર અને લાગણીશીલ ન બનો. માનસિક દબાણ રહેશે. વૈવાહિક જીવનમાં પારિવારિક મુદ્દાઓને લઈને પતિ-પત્ની વચ્ચે પરસ્પર મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યમાં આજે થોડી નરમાઈ રહેશે. જો તમે ગંભીર રોગથી પ્રભાવિત છો, તો તેની યોગ્ય સારવાર કરો. પરિવારમાં બિનજરૂરી દલીલો તમારા તણાવનું કારણ બનશે. પેટની બિમારી ગંભીર બની શકે છે. પ્રિયજનના ખરાબ સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. જેના કારણે તમારું બ્લડ પ્રેશર વધી શકે છે અને તમે માનસિક તણાવનો ભોગ બની શકો છો.

ઉપાય – ગરીબોની સેવા કરો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">