એગ્ઝિટ પોલ મુજબ ભાજપ ફરી આવશે સત્તામાં છતા પણ UPના CM યોગીએ છીનવી તેના જ મંત્રીની ખુરશી

લોકસભા ચૂંટણીના પરિણામો 23મેના રોજ જાહેર થશે પરંતુ એગ્ઝિટ પોલ આવી ગયા છે અને તેના આધારે દેશની રાજનિતીમાં હલચલ મચી ગઇ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી એકશન મોડમાં જોવા મળ્યા છે. તેમણે UPના રાજ્યપાલ રામ નાઇકને તેમના મંત્રી મંડળના ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી છે. આ નિર્ણયનું રાજભરેએ પોતે જ સ્વાગત કર્યુ […]

એગ્ઝિટ પોલ મુજબ ભાજપ ફરી આવશે સત્તામાં છતા પણ UPના CM યોગીએ છીનવી તેના જ મંત્રીની ખુરશી
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 20, 2019 | 10:20 AM

લોકસભા ચૂંટણીના પરિણામો 23મેના રોજ જાહેર થશે પરંતુ એગ્ઝિટ પોલ આવી ગયા છે અને તેના આધારે દેશની રાજનિતીમાં હલચલ મચી ગઇ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી એકશન મોડમાં જોવા મળ્યા છે. તેમણે UPના રાજ્યપાલ રામ નાઇકને તેમના મંત્રી મંડળના ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી છે. આ નિર્ણયનું રાજભરેએ પોતે જ સ્વાગત કર્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજભર હાલ યોગી સરકારમાં પછાત વર્ગ કલ્યાણ તેમજ દિવ્યાંગ જન કલ્યાણ મંત્રી છે. છેલ્લાં ઘણાં સમયથી રાજભર ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ નિવેદનો આપતા રહ્યાં છે જેની ઘણી ટીકા પણ થઈ છે. રાજભરે એવા પણ નિવેદનો આપ્યાં છે કે જેનાથી ભાજપ માટે મુશ્કેલી ઉભી થાય. તેઓ સપા અને બસપાની તરફેણમાં બોલી રહ્યાં હતા.

આ પણ વાંચો: એગ્ઝિટ પોલમાં મોદી સરકારના આગમનના અનુમાનથી શેરબજારમાં બંપર ઉછાળો

ઓપી રાજભરના જે નેતાઓને રાજ્યમાં મંત્રી પદનો દરજ્જો અપાયો હતો તેને યોગી આદિત્યનાથે પરત લેવાની ભલામણ કરી છે. રાજભરની સાથે સાથે તેમના પુત્ર અરવિંદ રાજભરને પણ નિગમના અધ્યક્ષ પદેથી બરતરફ કરાયાં છે. ઓમપ્રકાશ રાજભરની પાર્ટીના અન્ય સભ્યને વિભિન્ન નિગમ અને પરિષદોમાં અધ્યક્ષ તેમજ સભ્યપદેથી તાત્કાલિક પ્રભાવથી હટાવવામાં આવ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઓપી રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી 2017ના વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાઇ હતી પરંતુ જ્યારથી UPમાં ભાજપની સરકાર બની છે ત્યારથી ઓમ પ્રકાશ રાજભર સરકાર વિરૂદ્ધ નિવેદનો આપે છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">