VADODARA: પુત્રને ટિકિટ ન મળતા ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા સહિતની મહાનગરપાલિકાઓ માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 04, 2021 | 10:20 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા સહિતની મહાનગરપાલિકાઓ માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે વડોદરા મહાનગરપાલિકાના તમામ 19 વોર્ડમાં વોર્ડ દીઠ ચાર એમ કુલ 76 ઉમદવારોના નામ જાહેર કર્યા છે. આ વખતે ભાજપે નો રિપીટ થિયરીને અનુસરીને નવા ચહેરાઓને અને ખાસ કરીને યુવાઓને ઉમેદવાર જાહેર કરતા સીટીંગ કોર્પોરેટર સહીત એવા ધારાસભ્યો પણ નારાજ છે, જેમના પુત્રની ટિકિટ કપાઈ છે.

 

 

વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ નારાજ થયા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવ પહેલા અપક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા તથા તેઓ પોતે પણ અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આવું કહી તેમણે આડકતરી રીતે કહી દીધું કે ભાજપ ટિકિટ ન આપે તો તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવ અપક્ષ લડીને પણ જીતી શકે છે.

 

આ પણ વાંચો: અમદાવાદના વાસણામાં ટિકિટની વહેંચણીને લઈને દાવેદારના સમર્થકોનો વિરોધ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">