મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન સમાપ્તઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યપ્રધાન

મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન પૂર્ણ થયું છે. અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન. શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધનની સરકાર બનશે. અનેક બેઠકો બાદ અંતે મહારાષ્ટ્રમાં એક સરકારનું ગઠન થવા જઈ રહ્યું છે. શરદ પવારની દિલ્હીમાં થયેલી અનેક બેઠકો બાદ આ પરિણામ આવ્યું છે. જો કે, બેઠકો દરમિયાન અનેક ફોર્મ્યુલા સામે આવી રહ્યા […]

મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન સમાપ્તઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યપ્રધાન
Follow Us:
| Updated on: Nov 22, 2019 | 1:45 PM

મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન પૂર્ણ થયું છે. અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન. શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધનની સરકાર બનશે. અનેક બેઠકો બાદ અંતે મહારાષ્ટ્રમાં એક સરકારનું ગઠન થવા જઈ રહ્યું છે. શરદ પવારની દિલ્હીમાં થયેલી અનેક બેઠકો બાદ આ પરિણામ આવ્યું છે. જો કે, બેઠકો દરમિયાન અનેક ફોર્મ્યુલા સામે આવી રહ્યા હતા. જેમાં NCP-શિવસેનાના મુખ્યમંત્રી અઢી-અઢી વર્ષ માટે રહેશે. આ પ્રકારની વાત પણ સામે આવી હતી. જો કે હાલ પુરતું શિવસેનાના મુખ્યપ્રધાન બનશે. જો કે, આ ગઠબંધનમાં પણ કોઈ ફોર્મ્યુલા છે કે, નહીં તે સામે આવ્યું નથી.

આ પણ વાંચોઃ ટેરર ફન્ડિંગની તપાસ હેઠળ કંપની RKV પાસેથી ભાજપે ચૂંટણી ફંડ મેળવ્યુંઃ કોંગ્રેસ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નવા મુખ્યપ્રધાન અંગેના નામની જાહેરાત NCP પ્રમુખ શરદ પવારે કરી છે. તો આવતીકાલે શિવસેના-એનસીપી અને કોંગ્રેસ એક સાથે પત્રકાર પરિષદને સંબોધન કરશે. જો કે, સરકારના ગઠન બાદ ખાતાની વહેંચણી પર હજુ પણ ચર્ચા ત્રણેય પક્ષો કરી રહી છે. સૂત્રો પ્રમાણે કોંગ્રેસને નાયબ મુખ્યપ્રધાન અને વિધાનસભાના અધ્યક્ષનું પદ મળી શકે છે. કોંગ્રેસને 9 પ્રધાન પદ મળી શકે, જેમાં 5 કેબિનેટ અને 4 રાજ્યકક્ષાના પદ હોઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે આ કદમ ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યપ્રધાનની ખેંચતાણ બાદ શિવસેનાએ છેડો ફાડ્યો હતો. કેન્દ્રમાં શિવસેનાના પ્રધાન અરવિંદ સાવંતે પણ રાજીનામું આપી દીધુ હતું. અને શિવસેનાને NDAમાંથી બહાર કરી દેવાઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">