ભાજપના નેતા જ ભુલ્યા ભાન, કોરાનાના નિયમોની કરી ઐસી કી તૈસી

સુરતમાં એક તરફ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ત્યારે લોકોને કોરોના બાબતે નિયમોનું પાલન કરવા કહેવાઇ રહ્યું છે.પરંતુ, કોરોનાના નિયમોનો ભાજપના નેતાઓ જ ભંગ કરી રહ્યાં છે.આવો ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરત શહેરમાં. સુરતમાં ભાજપના કોર્પોરેટર કોરોનામુક્ત થઈને ઘરે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ. અહીં, સોશિયલ ડિસ્ટન્સનો સદંતર ભંગ કરીને […]

ભાજપના નેતા જ ભુલ્યા ભાન,  કોરાનાના નિયમોની કરી ઐસી કી તૈસી
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:24 PM

સુરતમાં એક તરફ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ત્યારે લોકોને કોરોના બાબતે નિયમોનું પાલન કરવા કહેવાઇ રહ્યું છે.પરંતુ, કોરોનાના નિયમોનો ભાજપના નેતાઓ જ ભંગ કરી રહ્યાં છે.આવો ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરત શહેરમાં. સુરતમાં ભાજપના કોર્પોરેટર કોરોનામુક્ત થઈને ઘરે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ. અહીં, સોશિયલ ડિસ્ટન્સનો સદંતર ભંગ કરીને રેલી યોજવામાં આવી. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ અમિત રાજપૂત કોરોનાગ્રસ્ત થયા હતા. કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધા બાદ તેઓ કોરોનામુક્ત થયા. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જોકે, રજા બાદ ઘરે પહોંચતા જ સ્વાગત વખતે નિયમોની ઐસી કી તૈસી કરી નાંખી.

આ પણ વાંચોઃ કોરોનાની કોને પડી ? રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવા હીરાબજારમાં નિરસતા

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">