SURAT : ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ AAPથી ડરી રહ્યા છે: CM કેજરીવાલ

SURAT : આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરને સંબોધતા CM કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.

| Updated on: Feb 26, 2021 | 2:38 PM

SURAT : આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરને સંબોધતા CM કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કેજરીવાલે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા, કે ભાજપ AAPના કોર્પોરેટરોને લલચાવવાનો, ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરશે પરંતુ તમે તૂટતા નહીં. કેજરીવાલે કહ્યું કે, અત્યાર સુધી ગુજરાતમાં કોઇ વિકલ્પ હતો નહીં , એટલે ભાજપનું એકતરફી શાસન હતું. પરંતુ હવે મતદારો પાસે વિકલ્પ છે. અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ શાનદાર જીત મેળવવાની છે. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન સી.આર.પાટીલે સોનાની થાળી વાળા કરેલા નિવેદન પર પણ પલટવાર કર્યો. અને કહ્યું કે, સ્પષ્ટ રીતે વર્તાઇ આવે છે કે, ભાજપ અને કોંગ્રેસના મોટા મોટા નેતાઓ આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે. મહત્વનું છે કે, હવે બપોરે 3 વાગ્યે કેજરીવાલ માનગઢ ચોકથી રોડ શૉ કરશે. અને સાંજે 7 વાગ્યે સુરત એરપોર્ટ પરથી દિલ્લી જવા માટે રવાના થશે.

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">