સુનંદા પુષ્કર કેસમાં સુબ્રમણિયમ સ્વામીએ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર કરાઈ, જાણો શું છે શશિ થરૂરની પત્નીના મોતનો કેસ

સુનંદા પુષ્કર મોત કેસમાં ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ દિલ્હીની કોર્ટમાં કરેલી અરજીને નામંજૂર કરી દીધી છે. સ્વામીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે અરજીમાં કહ્યું કે તપાસમાં કથિત રીતે ગરબડ કરવાની વાતને વિજિલેન્સ રિપોર્ટના રેકોર્ડમાં લેવા માટે પોલીસને આદેશ આપવા અનુરોધ કર્યો હતો. આ પણ વાંચોઃ દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા […]

સુનંદા પુષ્કર કેસમાં સુબ્રમણિયમ સ્વામીએ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર કરાઈ, જાણો શું છે શશિ થરૂરની પત્નીના મોતનો કેસ
Follow Us:
| Updated on: May 25, 2019 | 5:28 PM

સુનંદા પુષ્કર મોત કેસમાં ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ દિલ્હીની કોર્ટમાં કરેલી અરજીને નામંજૂર કરી દીધી છે. સ્વામીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે અરજીમાં કહ્યું કે તપાસમાં કથિત રીતે ગરબડ કરવાની વાતને વિજિલેન્સ રિપોર્ટના રેકોર્ડમાં લેવા માટે પોલીસને આદેશ આપવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સ્પેશિયલ જજ અરૂણ ભારદ્વાજે સ્વામીની અરજીને નામંજૂર કરતા કહ્યું કે તેનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂર પર ધારા 498એ અને 306 મુજબ આરોપ ઘડાયા છે.  કોર્ટે એવું પણ કહ્યું કે અરજીકર્તાનો ન તો આ કેસ સાથે કોઈ સંબંધ છે ન તો અદાલત આ મામલે આગળ તપાસમાં કોઈ આદેશ આપી શકે તેમ નથી. શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ની રાતે હોટલના એક રૂમમાંથી મૃતહાલતમાં મળ્યા હતા. જેને લઈ શશિ થરૂર પર આરોપ છે કે તેમણે સુનંદાને આપઘાત કરવા માટે મજબૂર કરી હતી અને માનસિક પીડા આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મોતના એક દિવસ પહેલા સુનંદા પુષ્કર અને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર વચ્ચે ટવીટ પર શાબ્દીક પ્રહારો થયા હતા. તે અગાઉ શશિ થરૂરના આ જ પાક. પત્રકાર સાથે સંબંધ હોવાનો આક્ષેપ લાગ્યો હતો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">