સુનંદા પુષ્કર કેસમાં સુબ્રમણિયમ સ્વામીએ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર કરાઈ, જાણો શું છે શશિ થરૂરની પત્નીના મોતનો કેસ

સુનંદા પુષ્કર મોત કેસમાં ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ દિલ્હીની કોર્ટમાં કરેલી અરજીને નામંજૂર કરી દીધી છે. સ્વામીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે અરજીમાં કહ્યું કે તપાસમાં કથિત રીતે ગરબડ કરવાની વાતને વિજિલેન્સ રિપોર્ટના રેકોર્ડમાં લેવા માટે પોલીસને આદેશ આપવા અનુરોધ કર્યો હતો. આ પણ વાંચોઃ દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા […]

સુનંદા પુષ્કર કેસમાં સુબ્રમણિયમ સ્વામીએ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર કરાઈ, જાણો શું છે શશિ થરૂરની પત્નીના મોતનો કેસ
Follow Us:
| Updated on: May 25, 2019 | 5:28 PM

સુનંદા પુષ્કર મોત કેસમાં ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ દિલ્હીની કોર્ટમાં કરેલી અરજીને નામંજૂર કરી દીધી છે. સ્વામીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે અરજીમાં કહ્યું કે તપાસમાં કથિત રીતે ગરબડ કરવાની વાતને વિજિલેન્સ રિપોર્ટના રેકોર્ડમાં લેવા માટે પોલીસને આદેશ આપવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

સ્પેશિયલ જજ અરૂણ ભારદ્વાજે સ્વામીની અરજીને નામંજૂર કરતા કહ્યું કે તેનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂર પર ધારા 498એ અને 306 મુજબ આરોપ ઘડાયા છે.  કોર્ટે એવું પણ કહ્યું કે અરજીકર્તાનો ન તો આ કેસ સાથે કોઈ સંબંધ છે ન તો અદાલત આ મામલે આગળ તપાસમાં કોઈ આદેશ આપી શકે તેમ નથી. શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ની રાતે હોટલના એક રૂમમાંથી મૃતહાલતમાં મળ્યા હતા. જેને લઈ શશિ થરૂર પર આરોપ છે કે તેમણે સુનંદાને આપઘાત કરવા માટે મજબૂર કરી હતી અને માનસિક પીડા આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મોતના એક દિવસ પહેલા સુનંદા પુષ્કર અને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર વચ્ચે ટવીટ પર શાબ્દીક પ્રહારો થયા હતા. તે અગાઉ શશિ થરૂરના આ જ પાક. પત્રકાર સાથે સંબંધ હોવાનો આક્ષેપ લાગ્યો હતો.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">