રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
સ્પેશિયલ જજ અરૂણ ભારદ્વાજે સ્વામીની અરજીને નામંજૂર કરતા કહ્યું કે તેનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂર પર ધારા 498એ અને 306 મુજબ આરોપ ઘડાયા છે. કોર્ટે એવું પણ કહ્યું કે અરજીકર્તાનો ન તો આ કેસ સાથે કોઈ સંબંધ છે ન તો અદાલત આ મામલે આગળ તપાસમાં કોઈ આદેશ આપી શકે તેમ નથી. શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ની રાતે હોટલના એક રૂમમાંથી મૃતહાલતમાં મળ્યા હતા. જેને લઈ શશિ થરૂર પર આરોપ છે કે તેમણે સુનંદાને આપઘાત કરવા માટે મજબૂર કરી હતી અને માનસિક પીડા આપી છે.
મોતના એક દિવસ પહેલા સુનંદા પુષ્કર અને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર વચ્ચે ટવીટ પર શાબ્દીક પ્રહારો થયા હતા. તે અગાઉ શશિ થરૂરના આ જ પાક. પત્રકાર સાથે સંબંધ હોવાનો આક્ષેપ લાગ્યો હતો.