ભાજપની ટીકા કરનારા આ દિગ્ગજ કોંગ્રેસી નેતાના સૂર બદલાયા, PM મોદીના ભાષણને ગણાવ્યું ‘સાહસિક’

શત્રુઘ્ન સિન્હા હંમેશા ભાજપ પાર્ટીને વખોડતા નજરે પડે છે. આ વખતે એમના સૂર બદલાયા છે અને પીએમ મોદીના વખાણ કરી દીધા. સિન્હાએ ટ્વીટર પર લખ્યું કે પીએમ મોદીનું ભાષણ તેમને સાહસિક અને વિચારોત્તેજક લાગ્યું. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર […]

ભાજપની ટીકા કરનારા આ દિગ્ગજ કોંગ્રેસી નેતાના સૂર બદલાયા, PM મોદીના ભાષણને ગણાવ્યું 'સાહસિક'
Follow Us:
| Updated on: Aug 18, 2019 | 3:58 PM

શત્રુઘ્ન સિન્હા હંમેશા ભાજપ પાર્ટીને વખોડતા નજરે પડે છે. આ વખતે એમના સૂર બદલાયા છે અને પીએમ મોદીના વખાણ કરી દીધા. સિન્હાએ ટ્વીટર પર લખ્યું કે પીએમ મોદીનું ભાષણ તેમને સાહસિક અને વિચારોત્તેજક લાગ્યું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શત્રુઘ્ન સિન્હા મોદી સરકારમાં ભારે આલોચક તરીકે જાણીતા થયા હતા. તેમને મોદી સરકારના પગલાંઓ જેવા કે નોટબંધી, જીએસટી અને ઓપરેશન બાલાકોટમાં ભારે ટીકા કરી હતી અને મોદી સરકારને વખોડી કાઢી હતી. તેઓ જાહેરમાં સભાઓમાં મોદી સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરતાં અને સરકારની પોલીસીને વખોડી કાઢતા.

તેઓની આ સતત આકરી ટીકાના કારણે ભાજપમાંથી રાજીનામું પણ આપવાનો વારો આવ્યો હતો. બાદમાં તેઓએ કોંગ્રેસ પાર્ટીમાંથી 2019ના લોકસભાની ચૂંટણી લડી હતી. તેઓની સામે ભાજપના દિગ્ગજ ઉમેદવાર રવિશંકર પ્રસાદ હતા. આ જંગમાં શત્રુઘ્ન સિન્હાને હારનો સામનો કરવો પડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેઓએ કહ્યું કે આદરણીય વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું ભાષણ સાહસિક અને સારી યોગ્ય રીતે સંશોધન કરીને તૈયાર કરેલું હતું. કોંગ્રેસના નેતાઓ પીએમ મોદીના ભાષણના વખાણ કરી રહ્યાં હોય એવો આ બીજો કિસ્સો છે. અગાઉ પી. ચિદમ્બરમે પણ ટ્વીટ કરીને વડાપ્રધાનના ભાષણના વખાણ કર્યા હતા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">