શાળા સંચાલકો સપ્ટેમ્બર સુધી ફિ ભરવા વાલીઓને દબાણ નહી કરેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાત હાઈકોર્ટે ફિ અને ઓનલાઈન શિક્ષણ અંગે આપેલ ચુકાદા બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળા સંચાલકો સપ્ટેમ્બર સુધી ફિ ભરવા કોઈપણ વાલીને દબાણ નહી કરે. ગુજરાત સરકાર અને શાળા સંચાલકો વચ્ચે 13મી એપ્રિલે બેઠક યોજાઈ હતી. જેમાં આ મુદ્દે સમજૂતી થઈ હતી આ સમજૂતી ચાલુ જ છે. ગુજરાત હાઈકોર્ટે ફિ અંગે રાજ્ય સરકારે […]

શાળા સંચાલકો સપ્ટેમ્બર સુધી ફિ ભરવા વાલીઓને દબાણ નહી કરેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Follow Us:
| Updated on: Jul 31, 2020 | 9:58 AM

ગુજરાત હાઈકોર્ટે ફિ અને ઓનલાઈન શિક્ષણ અંગે આપેલ ચુકાદા બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળા સંચાલકો સપ્ટેમ્બર સુધી ફિ ભરવા કોઈપણ વાલીને દબાણ નહી કરે. ગુજરાત સરકાર અને શાળા સંચાલકો વચ્ચે 13મી એપ્રિલે બેઠક યોજાઈ હતી. જેમાં આ મુદ્દે સમજૂતી થઈ હતી આ સમજૂતી ચાલુ જ છે. ગુજરાત હાઈકોર્ટે ફિ અંગે રાજ્ય સરકારે કરેલો જીઆર રદ કર્યો છે. પરંતુ આ ચુકાદા સામે ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં નહી જાય. ગુજરાત હાઈકોર્ટ વિગતે ચૂકાદો આપશે પછી નક્કી કરાશે કે સુપ્રિમકોર્ટમાં જવુ કે નહી.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">