AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળમાં મમતાના હાઈ વૉલ્ટેજ ડ્રામાથી સુપ્રીમ કોર્ટ પણ ગુસ્સામાં, સીબીઆઈને કહ્યું : ‘પુરાવા આપો, પોલીસ કમિશનરે પસ્તાવું પડશે’

સારદા ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી અરજી પર હવે સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનવણી કરશે. સીબીઆઈએ અરજીમાં કોર્ટને નિવેદન કર્યુ હતું કે તે રાજીવ કુમારને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપે. સાથે જ સીબીઆઈએ રાજીવ કુમાર અત્યાર સુધી થયેલી તપાસમાં સાથ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો. ‘તો રાજીવ કુમારે પસ્તાવું […]

પશ્ચિમ બંગાળમાં મમતાના હાઈ વૉલ્ટેજ ડ્રામાથી સુપ્રીમ કોર્ટ પણ ગુસ્સામાં, સીબીઆઈને કહ્યું : ‘પુરાવા આપો, પોલીસ કમિશનરે પસ્તાવું પડશે’
| Updated on: Feb 04, 2019 | 7:00 AM
Share

સારદા ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી અરજી પર હવે સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનવણી કરશે.

સીબીઆઈએ અરજીમાં કોર્ટને નિવેદન કર્યુ હતું કે તે રાજીવ કુમારને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપે. સાથે જ સીબીઆઈએ રાજીવ કુમાર અત્યાર સુધી થયેલી તપાસમાં સાથ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો.

‘તો રાજીવ કુમારે પસ્તાવું પડશે’

આ પણ વાંચો : કોણ છે એ IPS અધિકારી કે જેને લઈને પશ્ચિમ બંગાળમાં મચ્યું છે રાજકીય ઘમસાણ અને શું છે તેમની સામેના આરોપો ? જાણો એક CLICKમાં

સીબીઆઈએ આરોપ લગાવ્યો કે રાજીવ કુમારે સારદા ચિટફંડ કૌભાંડમાં પુરાવા નષ્ટ કર્યા છે. તેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું, ‘જો કોલકાતા પોલીસ કમિશનરે પુરાવા નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો તેની સાથે જોડાયેલા સાક્ષ્ય અમારી સામે લાવવામાં આવે. એવી કાર્યવાહી થશે કે તેમને (રાજીવ કુમારને) પસ્તાવું પડશે.’

નોંધનીય છે કે પોતાની અરજીમાં સીબીઆઈએ કહ્યુ હતું કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને ઘણી વાર સમન મોકલાયું, પણ તેમના તરફથી તપાસમાં કોઈ સહકાર નથી આપવામાં આવી રહ્યા હતાં અને તેઓ તપાસમાં વિઘ્નો પણ પેદા કરી રહ્યા હતાં.

[yop_poll id=1060]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">