રાજ્યસભાનો જંગ: કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાશે? જાણો અમિત ચાવડાનો જવાબ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 26મી માર્ચના રોજ યોજાવાની છે.  કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા મુશ્કેલી સર્જાઈ છે.  કોંગ્રેસ 2 રાજ્યસભાની સીટ જીતી રહી હતી અને તેની પાસે પુરતાં ધારાસભ્યોના વોટ પણ હતાં. જો કે અમુક ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે.  જેના લીધે કોંગ્રેસ હવે 2 બેઠક જીતી શકશે કે નહીં તે મોટો સવાલ ઉભો થયો છે. […]

રાજ્યસભાનો જંગ: કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાશે? જાણો અમિત ચાવડાનો જવાબ
Follow Us:
| Updated on: Mar 17, 2020 | 6:07 PM

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 26મી માર્ચના રોજ યોજાવાની છે.  કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા મુશ્કેલી સર્જાઈ છે.  કોંગ્રેસ 2 રાજ્યસભાની સીટ જીતી રહી હતી અને તેની પાસે પુરતાં ધારાસભ્યોના વોટ પણ હતાં. જો કે અમુક ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે.  જેના લીધે કોંગ્રેસ હવે 2 બેઠક જીતી શકશે કે નહીં તે મોટો સવાલ ઉભો થયો છે. આ અંગે મીટિંગ યોજાઈ હતી અને અમિત ચાવડાએ જણાવ્યું કે પાર્ટી નક્કી કરશે કે શું નિર્ણય લેવો?  જો ફોર્મ પાછું ખેંચવાનું થાય તો કોનું ફોર્મ ખેંચવામાં આવશે તે તેની પણ જાહેરાત આવતીકાલે થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો :  કોરોના વાઈરસ સામેની લડાઈમાં આપણું ગુજરાત કેટલું તૈયાર? જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">