‘રાજસ્થાનનું રાજકારણ, ગુજરાતમાં ગતિવિધિ’, CM અશોક ગહેલોતે ભાજપ પર સાધ્યું નિશાન
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ભાજપ સરકાર પર વળતો પ્રહાર કર્યો અને ભાજપ સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો. 4 દિવસ બાદ જેસલમેર પહોંચેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપના ધારાસભ્યો જઈ રહ્યા છે અને હવે તેની પોલ ખુલી ગઈ છે. ભાજપમાં ભાગલા પડી ગયા છે. જીત તેમની થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે […]
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ભાજપ સરકાર પર વળતો પ્રહાર કર્યો અને ભાજપ સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો. 4 દિવસ બાદ જેસલમેર પહોંચેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપના ધારાસભ્યો જઈ રહ્યા છે અને હવે તેની પોલ ખુલી ગઈ છે. ભાજપમાં ભાગલા પડી ગયા છે. જીત તેમની થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ આક્ષેપ લગાવ્યો કે, ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે. સાથે જ સવાલો કર્યા કે ભાજપના ધારાસભ્યોને કઈ વાતની ચિંતા છે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો