Rahul Gandhiને ફરી વાર કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માંગ, દિલ્હી કોંગ્રેસે પાસ કર્યો પ્રસ્તાવ

કોંગ્રેસે ફરી એકવાર Rahul Gandhiને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જેમાં દિલ્હી કોંગ્રેસે આજે  Rahul Gandhiને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે.

Rahul Gandhiને ફરી વાર કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માંગ, દિલ્હી કોંગ્રેસે પાસ કર્યો પ્રસ્તાવ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 31, 2021 | 11:08 PM

કોંગ્રેસે ફરી એકવાર Rahul Gandhiને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જેમાં દિલ્હી કોંગ્રેસે આજે  Rahul Gandhiને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામાંની માંગ કરતા બે પ્રસ્તાવ મંજૂર કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સરકાર દરેક મોરચા પર નિષ્ફળ રહ્યા છે.

દિલ્હી કોંગ્રેસના ચીફ અનિલકુમારે આજે આ પ્રસ્તાવમાં કહ્યું કે દેશમાં અશાંતિ અને ખતરનાક રાજકીય સ્થિતિને જોતાં કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી જેવા ડાયનેમિક અને પાવરફૂલ નેતાની જરૂરિયાત છે. અનિલ કુમારે કહ્યું રાહુલ ગાંધી મોદી સરકારના ખોટા કામોને ખુલ્લા પાડવા માટે સંપૂર્ણ રીતે સંકલ્પબદ્ધ છે. કોંગ્રેસ કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની જરૂરિયાત છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે દેશને વિનાસના રસ્તા પર લઈ જવાથી બચવા માટે પાર્ટી નેતૃત્વ માટે કોંગ્રેસને રાહુલ ગાંધીની જરૂરિયાત છે. જેના સાંપ્રદાયિક, સત્તાવાદી અને આલોકતાંત્રિક તાકતોનો મુકાબલો કરી શકાય.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીનું કહેવું છે કે રાહુલ ગાંધી જ કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રેરિત કરી શકે છે. ખેડૂતોના મુદ્દે તેમની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. તેનાથી રાહુલ ગાંધીના નેતૃત્વ ક્ષમતાનો પરિચય મળે છે. તેથી જ પાર્ટીએ રાહુલ ગાંધીને ફરી એક વાર  પાર્ટી અધ્યક્ષ બનાવવા મારે પ્રસ્તાવ મંજૂર કર્યો છે.

આ પણ વાંચો: ભારતમાં કેવી હતી કર પ્રણાલી, જાણો ભારતના કરવેરાનો ઈતિહાસ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">