મુસ્લિમોને અટકાયતી કેન્દ્રમાં મોકલાશે? આ બધું ખોટું છે..ખોટું છે..ખોટું છે : PM મોદી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં રાજનીતિએ જોર પક્ડ્યું છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે પીએમ મોદીએ વિપક્ષ પર ખોટો ભ્રમ એનઆરસી મામલે ફેલાવવાની વાત કરી હતી. સીએએ અને એનઆરસી મામલે લોકોમાં અફવાહ ફેલાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમોને ડિટેંશન કેંમ્પમાં મોકલી દેવામાં આવશે. આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે આ બધું […]

મુસ્લિમોને અટકાયતી કેન્દ્રમાં મોકલાશે? આ બધું ખોટું છે..ખોટું છે..ખોટું છે : PM મોદી
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:58 PM

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં રાજનીતિએ જોર પક્ડ્યું છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે પીએમ મોદીએ વિપક્ષ પર ખોટો ભ્રમ એનઆરસી મામલે ફેલાવવાની વાત કરી હતી. સીએએ અને એનઆરસી મામલે લોકોમાં અફવાહ ફેલાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમોને ડિટેંશન કેંમ્પમાં મોકલી દેવામાં આવશે. આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે આ બધું ખોટું…ખોટું..ખોટું છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીનું CAA મુદ્દે નિવેદન, મારું પૂતળું સળગાવો દેશની સંપત્તિ નહીં

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે પીએમ મોદીની ડિટેંશન સેન્ટરને લઈને નિવેદન અંગે કોંગ્રેસના અધિકૃત ટ્વીટર હેન્ડલે અમુક મીડિયા અહેવાલને ટાંકીને જવાબ આપ્યો છે. આમ આ મુદે સતત રાજનીતિ થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુસ્લિમ નાગરિકોને આશ્વાસન આપતા કહ્યું કે જે લોકો હિંદુસ્તાનની જમીનના મુસલમાન છે, જેના બાપ-દાદાઓ ભારત માતાના સંતાન છે. તેઓને નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને કોઈ જ લેવાદેવા નથી.

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">