AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ 20 લાખ કરોડ રુપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું, જાણો લોકડાઉન-4 વિશે શું કહ્યુ?

PM મોદીએ પોતાના સંબોધનમાં વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજની રકમ 20 લાખ કરોડ રુપિયા છે તેમ પણ પીએમ મોદીએ જણાવ્યું. આ પેકેજની રકમ ભારતના જીડીપીના 10 ટકા જેટલી છે. આ આર્થિક પેકેજને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામ આપવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

PM મોદીએ 20 લાખ કરોડ રુપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું, જાણો લોકડાઉન-4 વિશે શું કહ્યુ?
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:42 AM
Share

PM મોદીએ પોતાના સંબોધનમાં વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજની રકમ 20 લાખ કરોડ રુપિયા છે તેમ પણ પીએમ મોદીએ જણાવ્યું. આ પેકેજની રકમ ભારતના જીડીપીના 10 ટકા જેટલી છે. આ આર્થિક પેકેજને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામ આપવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  DGP:ભલે પધાર્યા, નિયમો પાળજો! વિદેશથી આવતા લોકો પર રાખવામાં આવશે નજર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પીએમ મોદીએ કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજમાં લેન્ડ, લેબર, લિક્વીડીટી અને લૉ પર ભાર મુકવામાં આવ્યો છે. આ પેકેજના લીધે દેશના અલગ અલગ વર્ગો અને આર્થિક વ્યવસ્થાની જે કડી છે તેને મદદરૂપ થશે. 20 લાખ કરોડ રુપિયાનું આ પેકેજ 2020ના વર્ષમાં દેશની વિકાસયાત્રાને એક નવી ગતિ આપશે. પીએમ મોદીએ કહ્યું કે આ પેકેજ શ્રમિકો માટે છે. દેશના એક ખેડૂતો માટે છે જે દરેક પરિસ્થિતિમાં દેશવાસીઓ માટે પરિશ્રમ કરી રહ્યાં છે. આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગ માટે છે જે ઈમાનદારીપૂર્વક ટેક્સ આપે છે અને દેશના વિકાસ કાર્યોમાં મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સંકટ એવું છે કે મોટામાં મોટી વ્યવસ્થાઓ પણ ડગમગી ગઈ છે પણ આ પરિસ્થિતિમાં દેશમાં આપણા ગરીબ ભાઈ-બહેનોએ તેમની સંયમ શક્તિના દર્શન થયા છે. આજથી દરેક ભારતવાસીઓએ લોકલ માટે વોકલ બનવાનું છે. ફક્ત લોકલ પ્રોડક્ટની જ ખરીદી કરવાની છે અને ગર્વથી તેનો પ્રચાર પણ કરવાનો છે. મને પુરો વિશ્વાસ છે કે આપણો દેશ આમ કરી શકે છે. લોકડાઉનનું ચોથું ચરણ, લોકડાઉન 4 નવા નિયમોવાળું હશે. રાજ્યોથી જે સૂચનો મળી રહ્યાં છે તેના આધારે લોકડાઉન-4ની જાણકારી 18મે પહેલાં જ કરવામાં આવશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">