PM મોદીએ 20 લાખ કરોડ રુપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું, જાણો લોકડાઉન-4 વિશે શું કહ્યુ?

PM મોદીએ પોતાના સંબોધનમાં વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજની રકમ 20 લાખ કરોડ રુપિયા છે તેમ પણ પીએમ મોદીએ જણાવ્યું. આ પેકેજની રકમ ભારતના જીડીપીના 10 ટકા જેટલી છે. આ આર્થિક પેકેજને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામ આપવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

PM મોદીએ 20 લાખ કરોડ રુપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું, જાણો લોકડાઉન-4 વિશે શું કહ્યુ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:42 AM

PM મોદીએ પોતાના સંબોધનમાં વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજની રકમ 20 લાખ કરોડ રુપિયા છે તેમ પણ પીએમ મોદીએ જણાવ્યું. આ પેકેજની રકમ ભારતના જીડીપીના 10 ટકા જેટલી છે. આ આર્થિક પેકેજને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામ આપવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો :  DGP:ભલે પધાર્યા, નિયમો પાળજો! વિદેશથી આવતા લોકો પર રાખવામાં આવશે નજર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પીએમ મોદીએ કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજમાં લેન્ડ, લેબર, લિક્વીડીટી અને લૉ પર ભાર મુકવામાં આવ્યો છે. આ પેકેજના લીધે દેશના અલગ અલગ વર્ગો અને આર્થિક વ્યવસ્થાની જે કડી છે તેને મદદરૂપ થશે. 20 લાખ કરોડ રુપિયાનું આ પેકેજ 2020ના વર્ષમાં દેશની વિકાસયાત્રાને એક નવી ગતિ આપશે. પીએમ મોદીએ કહ્યું કે આ પેકેજ શ્રમિકો માટે છે. દેશના એક ખેડૂતો માટે છે જે દરેક પરિસ્થિતિમાં દેશવાસીઓ માટે પરિશ્રમ કરી રહ્યાં છે. આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગ માટે છે જે ઈમાનદારીપૂર્વક ટેક્સ આપે છે અને દેશના વિકાસ કાર્યોમાં મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સંકટ એવું છે કે મોટામાં મોટી વ્યવસ્થાઓ પણ ડગમગી ગઈ છે પણ આ પરિસ્થિતિમાં દેશમાં આપણા ગરીબ ભાઈ-બહેનોએ તેમની સંયમ શક્તિના દર્શન થયા છે. આજથી દરેક ભારતવાસીઓએ લોકલ માટે વોકલ બનવાનું છે. ફક્ત લોકલ પ્રોડક્ટની જ ખરીદી કરવાની છે અને ગર્વથી તેનો પ્રચાર પણ કરવાનો છે. મને પુરો વિશ્વાસ છે કે આપણો દેશ આમ કરી શકે છે. લોકડાઉનનું ચોથું ચરણ, લોકડાઉન 4 નવા નિયમોવાળું હશે. રાજ્યોથી જે સૂચનો મળી રહ્યાં છે તેના આધારે લોકડાઉન-4ની જાણકારી 18મે પહેલાં જ કરવામાં આવશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">