CAA મુદે CM નીતિશની પાર્ટીમાં મોટો વિવાદ, વરિષ્ઠ નેતાએ આપી રાજીનામાની ચીમકી

નાગરિકતા કાયદાને લઈને દેશમાં રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે તો ભાજપ આ કાયદાને કોઈપણ ભોગે નહીં દૂર કરવા અંગે નિવેદનો આપી રહી છે. આ તમામની વચ્ચે ગઠબંધનની પાર્ટીઓમાં વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. બિહારમાં ભાજપ અને જેડીયુની સરકાર છે અને તેના લીધે જેડીયુ હજુપણ આ કાયદાને લઈને પોતાનું વલણ […]

CAA મુદે CM નીતિશની પાર્ટીમાં મોટો વિવાદ, વરિષ્ઠ નેતાએ આપી રાજીનામાની ચીમકી
Follow Us:
| Updated on: Jan 21, 2020 | 12:51 PM

નાગરિકતા કાયદાને લઈને દેશમાં રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે તો ભાજપ આ કાયદાને કોઈપણ ભોગે નહીં દૂર કરવા અંગે નિવેદનો આપી રહી છે. આ તમામની વચ્ચે ગઠબંધનની પાર્ટીઓમાં વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. બિહારમાં ભાજપ અને જેડીયુની સરકાર છે અને તેના લીધે જેડીયુ હજુપણ આ કાયદાને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી શકી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો :   શાહીનબાગ વિરોધ પર કરી પોસ્ટ, ભાજપના નેતાને 1 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં જેડીયુના નેતાઓ વિરોધ કરી રહ્યાં છે. નાગરિકતા કાયદાને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારની સામે પાર્ટીના નેતાઓ જ બાગી બની રહ્યાં છે. હવે પાર્ટીના વરિષ્ઠ નેતા પવન વર્માએ રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. આ સિવાય મુખ્યમંત્રીને તેમના પત્રનો જવાબ આપવા તેમજ આ કાયદા અંગે ચોક્કસ સ્ટેન્ડ લેવા માટે કહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે બિહારના સીએમ નીતિશ કુમારે જાહેરાત કરી હતી કે તેના રાજ્યમાં કોઈ જ એનઆરસી લાગુ નહીં થાય. આ સિવાય ભાજપની સાથે ગઠબંધનમાં કેટલીક એવી પાર્ટી છે જેને આ કાયદાને લઈને વાંધો છે. દિલ્હીમાં ભાજપ અને અકાલી વચ્ચે આ કાયદાને લઈને વિવાદ થતાં સાથે ના લડવાની જાહેરાત કરવામાં આવી છે. મોટા નેતાઓની ચિમકીના લીધે બિહારમાં રહેલાં ભાજપ-જેડીયુના ગઠબંધન પર અસર પડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">