અમદાવાદમાં રથયાત્રા ભલે પૂર્ણ થઈ પરંતુ વિવાદ શરૂ, જગન્નાથ મંદિરનાં મહંતે સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું છે વિવાદ

142 વર્ષ બાદ પરંપરાગંત માર્ગે રથયાત્રા નિકળી નહી તે મુદ્દે જગન્નાથ મંદિરના મહંત અને મંદિરના ટ્ર્સ્ટીએ મૌન તોડ્યુ. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે મે એક વ્યક્તિ પર ભરોસો મૂક્યો અને મારો ભરોસો તુટ્યો. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ, મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે અમે હાઈકોર્ટમાં […]

અમદાવાદમાં રથયાત્રા ભલે પૂર્ણ થઈ પરંતુ વિવાદ શરૂ, જગન્નાથ મંદિરનાં મહંતે સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું છે વિવાદ
Our trust is broken, says Mahendra Jha
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jun 24, 2020 | 8:03 AM

142 વર્ષ બાદ પરંપરાગંત માર્ગે રથયાત્રા નિકળી નહી તે મુદ્દે જગન્નાથ મંદિરના મહંત અને મંદિરના ટ્ર્સ્ટીએ મૌન તોડ્યુ. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે મે એક વ્યક્તિ પર ભરોસો મૂક્યો અને મારો ભરોસો તુટ્યો. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ, મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે અમે હાઈકોર્ટમાં જઈએ છીએ. આપણી તરફેણમાં ચુકાદો આવે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ વાતને મંહતે ભરોષો ગણ્યો છે. જો કે હાઈકોર્ટે રથયાત્રા કાઢવી કે નહી તે અંગે મંદિરને પુછ્યા વિના જ રથયાત્રા કાઢવા સામે સ્ટે આપ્યો. મંદિરને સુપ્રિમ કોર્ટમાં જવાનો પણ સમય મળ્યો નથી. જુઓ વિડીયો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">