મમતા બેનર્જીએ કહ્યું Cyclone Yaas થી 15,000 કરોડનું નુકશાનનું અનુમાન, સંપૂર્ણ સર્વે કરાશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી( Mamata Banarjee)એ ગુરુવારે કહ્યું હતું કે Cyclone Yaas એ રાજ્યમાં 15,000 કરોડની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. આ સાથે તેમણે રાહત અને બચાવ કાર્ય માટે 1000 કરોડ રૂપિયાના પ્રારંભિક પેકેજની જાહેરાત કરી હતી.

મમતા બેનર્જીએ કહ્યું Cyclone Yaas થી 15,000 કરોડનું નુકશાનનું અનુમાન, સંપૂર્ણ સર્વે કરાશે
મમતા બેનર્જીએ કહ્યું Cyclone Yass થી 15,000 કરોડનું નુકશાન
Follow Us:
| Updated on: May 27, 2021 | 8:21 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી( Mamata Banarjee)એ ગુરુવારે કહ્યું હતું કે Cyclone Yaas એ રાજ્યમાં 15,000 કરોડની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. આ સાથે તેમણે રાહત અને બચાવ કાર્ય માટે 1000 કરોડ રૂપિયાના પ્રારંભિક પેકેજની જાહેરાત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના અસર ગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વે કરશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી( Mamata Banarjee)પણ તેમને મિદનાપુરમાં મળી શકે છે. આ પહેલા તે અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ પ્રવાસ પણ કરશે.

મમતા બેનર્જી( Mamata Banarjee)એ કહ્યું હતું કે, ‘અત્યાર સુધી જે નુકશાનનું મૂલ્યાંકન કર્યું છે તે લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું છે. આ એક ખૂબ જ પ્રારંભિક આકરણી છે. ગુરુવારે કેટલાક જિલ્લામાં Cyclone Yaas ના લીધે ભારે પવન અને વરસાદના સમાચાર પણ મળ્યા છે. જેના કારણે અનેક ઘરોને નુકસાન થયું છે. વીજળી પડવાના કારણે બે લોકોનાં મોત નીપજ્યાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ટીએમસી કાર્યકર્તાઓ પર મે 2020 માં ચક્રવાતી તોફાન અમફાનમાં બાદ રાહત અને બચાવ કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો હતો. શાસક પક્ષને નિશાન બનાવવા માટે ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં તેને મોટો ચૂંટણીલક્ષી મુદ્દો બનાવ્યો હતો.

આનો બોધપાઠ લેતાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે આ વખતે રાહત કામગીરી સીધી સરકાર કરશે. આ વખતે સ્થાનિક પંચાયત નેતાઓને સામેલ કર્યા વિના લાભ સીધો અસરગ્રસ્ત લોકોના ખાતામાં મોકલવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાહત અને પુનવસન કાર્ય શરૂ કરતા પહેલા અમારે પર્યાપ્ત સર્વે કરવાની જરૂર છે. આ માટે અમે “ઘરે રાહત” પ્રોજેક્ટ શરૂ કરીશું. 3 જૂનથી 18 જૂન દરમિયાન ગામોમાં કેમ્પ લગાવવામાં આવશે.

જેમાં લોકો ઘર અને પાકને નુકસાન વિશેની માહિતી સાથે અરજી કરશે. આ તપાસ 19 જૂનથી 30 જૂન દરમિયાન થશે.આ રકમ અસરગ્રસ્ત લોકોના ખાતામાં 1 થી 8 જુલાઇ દરમિયાન જમા કરવામાં આવશે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">