VIDEO: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુંબઇની એક હોટલમાં યોજાઈ બેઠક

આ તરફ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુંબઇની એક હોટલમાં બેઠક મળી. જેમાં કોઈ ખાસ સમાચાર સામે નથી આવ્યા. બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે મીડિયા સામે જરૂર આપ્યા. પણ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે કોઇ માહિતી ન આપી. જો કે, તેમણે કહ્યું કે, સરકાર બનાવવાને લઇ યોગ્ય દિશામાં ચર્ચા ચાલી રહી છે. અને વહેલામાં […]

VIDEO: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુંબઇની એક હોટલમાં યોજાઈ બેઠક
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 5:17 PM

આ તરફ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુંબઇની એક હોટલમાં બેઠક મળી. જેમાં કોઈ ખાસ સમાચાર સામે નથી આવ્યા. બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે મીડિયા સામે જરૂર આપ્યા. પણ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે કોઇ માહિતી ન આપી. જો કે, તેમણે કહ્યું કે, સરકાર બનાવવાને લઇ યોગ્ય દિશામાં ચર્ચા ચાલી રહી છે. અને વહેલામાં વહેલી તકે કોઇ મોટો નિર્ણય લઇશું. ઉદ્ધવ ઠાકરેએ એવું પણ કહ્યું કે, આ એક ઔપચારિક મુલાકાત હતી. અને અહીંથી જ સરકાર બનાવવાને લઇ ચર્ચા શરૂ પણ થઇ છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં વિવાદ પછી અમિત શાહનું નિવેદન, PM મોદીએ પહેલા જ કરી હતી સ્પષ્ટતા

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો હાલ મહારાષ્ટ્રમાં શિવસેનાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ છે. કોંગ્રેસ અને એનસીપી કોઈ સ્પષ્ટ વાત નથી કરી રહ્યા. તેથી શિવસેનાની ચિંતા વધી રહી છે. શિવસેનાની બીજી એક ચિંતા મુખ્યમંત્રી પદ પણ છે. જો કોંગ્રેસ અને એનસીપી શિવસેનાને સીએમ પદ ન આપે તો તે શિવસેનાને ફજેતી થશે. કારણ કે, ભાજપ સાથે સીએમ પદને લઇને જ છેડો ફાડ્યો છે. તેથી શિવસેના ગમે તે ભોગે સરકારમાં સામેલ થવા હાલ તૈયાર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">