PM બનવાના સપના જોનારા ચંદ્રબાબૂ નાયડૂ ચૂંટણી પરિણામો પહેલા કરી રહ્યા છે વિપક્ષ સાથે તોડ-જોડ, ઝડપી તૂફાનની જેમ નિકળ્યા છે દિગ્ગજ નેતાઓને મળવા

તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રેદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ 23મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ સામેના મહાગઠબંધનને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત પહેલા તેઓએ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સુધાકર રેડ્ડી અને ડી. રાજા […]

PM બનવાના સપના જોનારા ચંદ્રબાબૂ નાયડૂ ચૂંટણી પરિણામો પહેલા કરી રહ્યા છે વિપક્ષ સાથે તોડ-જોડ, ઝડપી તૂફાનની જેમ નિકળ્યા છે દિગ્ગજ નેતાઓને મળવા
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 18, 2019 | 10:20 AM

તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રેદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ 23મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ સામેના મહાગઠબંધનને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત પહેલા તેઓએ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સુધાકર રેડ્ડી અને ડી. રાજા સાથે પણ મુલાકાત કરી હતી. ચંદ્રબાબૂ ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો: મતદાનના એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ફરી ભડકી હિંસા, BJP-TMCના કાર્યકર્તાઓ વચ્ચે થઇ મારામારી

ચંદ્રબાબૂ શનિવારે દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવાર અને LJD નેતા શરદ યાદવ સાથે પણ મુલાકાત કરવાનો કાર્યક્રમ છે. આ ઉપરાંત સાંજે લખનૌમા BSP પ્રમુખ માયાવતી અને SP પ્રમુખ અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરવાનું આયોજન કરેલ છે.

સૂત્રોના જણાવ્યા મૂજબ ચંદ્રબાબૂની રાહુલ ગાંધી સાથે એક કલાક મુલાકાત ચાલી હતી અને 23મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ સામે બધી જ પાર્ટીઓને એક સાથે લાવવાની ચર્ચા થઇ હતી. ચંદ્રબાબૂએ કહ્યુ કે ભાજપને સરકાર બનાવવા માટે પૂરતી સીટો નથી મળતી અને તો પણ સરકાર બનાવવા માટે જો દાવો કરે તો તેવી પરિસ્થિતી માટે રણનિતી તૈયાર કરવી પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">