જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ, ખેડૂત આંદોલન ચલાવે છેઃ સી આર પાટીલ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે, ખેડૂત આંદોલન જેમનું રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ ચલાવી રહ્યાં હોવાનું જણાવ્યુ. કેન્દ્રના કૃષિ બીલ સામે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપે ગુજરાતમાં કિસાન સંમેલન યોજીને સાચી વિગતોથી વાકેફ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બારડોલીમાં ખેડૂતોને સંબોધીને કૃષિ […]

જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ, ખેડૂત આંદોલન ચલાવે છેઃ સી આર પાટીલ
Follow Us:
| Updated on: Dec 17, 2020 | 3:13 PM

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે, ખેડૂત આંદોલન જેમનું રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ ચલાવી રહ્યાં હોવાનું જણાવ્યુ. કેન્દ્રના કૃષિ બીલ સામે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપે ગુજરાતમાં કિસાન સંમેલન યોજીને સાચી વિગતોથી વાકેફ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બારડોલીમાં ખેડૂતોને સંબોધીને કૃષિ બીલની જોગવાઈઓ સમજાવી હતી. પાટીલે એપો આક્ષેપ કર્યો હતો કે, જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ આ આંદોલન ચલાવી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">