Karnataka Political Crises: CM યેદિયુરપ્પાની અમિત શાહ સાથેની બેઠક પૂર્ણ, CM પદ છોડવાનું નક્કી

કર્ણાટકના રાજકારણને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુત્રોનું માનીએ તો, CM યેદિયુરપ્પા આપી શકે છે રાજીનામું.

Karnataka Political Crises: CM યેદિયુરપ્પાની અમિત શાહ સાથેની બેઠક પૂર્ણ, CM પદ છોડવાનું નક્કી
CM Yeddyurappa may resign
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 2:07 PM

Karnataka Political Crises: કર્ણાટક મંત્રીઓની પરિષદમાં સંભવિત ફેરબદલ અંગેની અટકળો વચ્ચે,કર્ણાટકનાં રાજકારણના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોનું માનીઓ તો,CM યેદિયુરપ્પા રાજીનામું આપી શકે છે. CM યેદિયુરપ્પાએ (Yeddyurappa)જણાવ્યું હતું કે,જો પાર્ટી કહેશે તો હું રાજીનામું આપી દઈશ.

રાજ્યમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તનની અટકળો તીવ્ર બની રહી છે.ત્યારે,આ સ્થિતિમાં વડા પ્રધાન (Prime Minister) અને કેન્દ્રીય નેતાઓને મળવા, CM યેદિયુરપ્પા દિલ્હી પહોંચ્યા બાદ આ અટકળોએ વધુ વેગ પકડ્યો છે. પરંતુ, જ્યારે રાજ્યમાં (State) નેતૃત્વ પરિવર્તન વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. અને કહ્યું કે,”મને ખબર નથી,તમે જ મને કહો. ”

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

CM યેદીયુરપ્પા અને અમિત શાહ વચ્ચેની બેઠક પૂર્ણ

CM યેદીયુરપ્પા અને અમિત શાહ વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે. ત્યારે સુત્રોનું માનીએ તો,યેદીયુરપ્પાએ CM પદ પરથી દુર થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં CM યેદીયુરપ્પા એ પોતાના પુત્રને ડેપ્યુટી CM બનાવવાની માંગ કરી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">