AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-જાપાનના સંયુક્ત શિખર સંમેલનની બેઠક રદ, CABના વિરોધને કારણે લેવાયો નિર્ણય

નાગરિકતા સંસોધન બિલ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યા છે. જેની વચ્ચે ભારત-જાપાનના સંયુક્ત શિખર સંમેલનની બેઠક રદ કરવામાં આવી છે. આ અંગેની જાણકારી વિદેશ વિભાગના પ્રવક્તા રવિશ કુમારે આપી છે. જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે આ બેઠકમાં આવવાના હતા. બેઠક ગુવાહટીમાં યોજાવવાની હતી. પરંતુ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત આસામમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. With […]

ભારત-જાપાનના સંયુક્ત શિખર સંમેલનની બેઠક રદ, CABના વિરોધને કારણે લેવાયો નિર્ણય
| Updated on: Dec 13, 2019 | 9:27 AM
Share

નાગરિકતા સંસોધન બિલ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યા છે. જેની વચ્ચે ભારત-જાપાનના સંયુક્ત શિખર સંમેલનની બેઠક રદ કરવામાં આવી છે. આ અંગેની જાણકારી વિદેશ વિભાગના પ્રવક્તા રવિશ કુમારે આપી છે. જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે આ બેઠકમાં આવવાના હતા. બેઠક ગુવાહટીમાં યોજાવવાની હતી. પરંતુ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત આસામમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ ‘રેપ ઈન ઈન્ડિયા’ના નિવેદન પર માફીના ઈનકાર સાથે PM મોદીના ભાષણનો VIDEO કર્યો TWEET

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બુધવારે હિંસાનું વાતાવરણ જોવા મળ્યું હતું. જે બાદ ગઈકાલે લોકોએ કર્ફ્યુનું પણ ઉલ્લંઘન કર્યું હતું. ગુવાહાટીમાં 2 લોકોના મોત પણ થયા છે. તો બીજી તરફ બસ અને ટ્રેનની સેવા પણ બંધ છે. તો ગુવાહાટીથી ડિબ્રૂગઢ જતી અનેક ફ્લાઈટ પણ રદ કરી દેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">