Madhya Pradeshમાં કથિત ગોડસે ભક્ત થયા કોંગ્રેસમાં સામેલ, પૂર્વ સીએમ કમલનાથ પણ રહ્યાં હાજર

Madhya Pradesh  હિન્દુ મહાસભાના નેતા બાબુલાલ ચૌરસિયા હવે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ Madhya Pradesh  માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે બાબુલાલ ચૌરસિયા 2017 માં ગ્વાલિયરમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપનાના કાર્યક્રમમાં સામેલ હતા.

Madhya Pradeshમાં કથિત ગોડસે ભક્ત થયા કોંગ્રેસમાં સામેલ, પૂર્વ સીએમ કમલનાથ પણ રહ્યાં હાજર
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 25, 2021 | 6:32 PM

Madhya Pradesh  હિન્દુ મહાસભાના નેતા બાબુલાલ ચૌરસિયા હવે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ Madhya Pradesh  માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે બાબુલાલ ચૌરસિયા 2017 માં ગ્વાલિયરમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપનાના કાર્યક્રમમાં સામેલ હતા. કોંગ્રેસ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. જ્યારે હિન્દુ મહાસભા સમય-સમય પર ગોડસેનું સન્માન કરવાની તક ચૂકતી નથી.

આવી સ્થિતિમાં તે સમજી શકાય છે કે હિન્દુ મહાસભા અને કોંગ્રેસ બંને એકબીજાની વિરુદ્ધ છે. બાબુલાલ ચૌરસિયા ગ્વાલિયરના કાઉન્સિલર પણ છે. જો કે કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે કહ્યું કે, હું જન્મથી કોંગ્રેસી છું. પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં મેં પાર્ટી છોડી દીધી હતી. હું હિન્દુ મહાસભામાં જોડાયો લડ્યો અને જીત્યો. પાછળથી, મને સમજાયું કે હું તેમની વિચારધારામાં બંધ બેસતો નથી. ‘

જો કે આ અંગે હિન્દુ મહાસભાના બીજા નેતાએ કહ્યું કે, ‘કોંગ્રેસ તૂટવાની આરે છે. તેથી, કમલનાથ જી હિન્દુ મહાસભાના લોકોને  પાર્ટીમાં સામેલ કરી રહ્યાં છે કે  કારણ કે તેમની પાસે કાર્યકરો નથી. તેમણે કહ્યું કે (બાબુલાલ ચૌરસિયા) સ્ટેમ્પ પેપર પર સંસ્થાના જીવન સભ્ય તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસે તેમને ખરીદયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગ્વાલિયરમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ પાઠકે બાબુલાલ ચૌરસિયાને સમર્થન આપતાં કહ્યું હતું કે, ‘પહેલા તો તે કોંગ્રેસમાં હતા પરંતુ તેઓ લડ્યા અને હિન્દુ મહાસભામાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા. અમારા પક્ષના નેતા (રાહુલ ગાંધીએ) તેમના પિતાના હત્યારાઓને માફ કર્યા છે. તેઓ ઘણા મોટા દિલના છે. તેમના કારણે જ ગોડસેની ઉપાસના કરનાર વ્યક્તિએ ગાંધીજીની ઉપાસના શરૂ કરી. ‘

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">