જાણો કેમ ભારત સરકાર બહાર પાડી રહી છે 250 રુપિયાનો સિક્કો?

ભારત સરકાર પોતાના ઉપલા ગૃહના 250માં સત્રને લઈને એક વિશેષ આયોજન કરી રહી છે. જેમાં 250મું સત્ર હોવાથી 250 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. શુદ્ધ ચાંદીથી આ સિક્કો બનાવવામાં આવશે. શુદ્ઘ ચાંદીથી ભારત સરકાર આ ત્રીજો સિક્કો બનાવવા જઈ રહી છે. આ પહેલા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. Web […]

જાણો કેમ ભારત સરકાર બહાર પાડી રહી છે 250 રુપિયાનો સિક્કો?
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 6:08 PM

ભારત સરકાર પોતાના ઉપલા ગૃહના 250માં સત્રને લઈને એક વિશેષ આયોજન કરી રહી છે. જેમાં 250મું સત્ર હોવાથી 250 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. શુદ્ધ ચાંદીથી આ સિક્કો બનાવવામાં આવશે. શુદ્ઘ ચાંદીથી ભારત સરકાર આ ત્રીજો સિક્કો બનાવવા જઈ રહી છે. આ પહેલા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પહેલાં 1981ની સાલમાં આંતરરાષ્ટ્રીય બાળવર્ષની ઉજવણી નિમિત્તે શુદ્ધ ચાંદીનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. મુંબઈની ટંકશાળ ખાતે આ 250 રુપિયાનો સિક્કો બનાવવામાં આવશે. આ સિક્કાનું વજન 40 ગ્રામ હશે. આ સિક્કામાં લહેરાતા ત્રિરંગા સાથે સંસદભવનું ચિત્ર જોવા મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">