કેન્દ્ર સરકારે ખેડૂતોની વાતચીતના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો, 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે થશે બેઠક

નવા કૃષિ કાયદાને લઈ કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે ચાલી રહેલી લડાઈ પર 29 ડિસેમ્બરે કંઈક સાફ થઈ શકશે, કારણ કે ખેડૂતોએ સરકારના પ્રસ્તાવ પર ચર્ચા પછી 29 ડિસેમ્બરે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે ખેડૂતોની વાતચીતના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો, 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે થશે બેઠક
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Dec 27, 2020 | 8:28 AM

નવા કૃષિ કાયદાને લઈ કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે ચાલી રહેલી લડાઈ પર 29 ડિસેમ્બરે કંઈક સાફ થઈ શકશે, કારણ કે ખેડૂતોએ સરકારના પ્રસ્તાવ પર ચર્ચા પછી 29 ડિસેમ્બરે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ ખેડૂત નેતાઓએ મોદી સરકાર સામે 3 શરત પણ રાખી છે અને કહ્યું છે કે બેઠકમાં આ એજન્ડા પર વાત થશે.

સિંઘુ બોર્ડર પર ખેડૂત સંયૂક્ત મોર્ચાની બેઠક થઈ, કલાકો સુધી ચાલેલી આ બેઠક પછી ખેડૂતોએ સરકારની સાથે વાતચીત કરવાનો નિર્ણય કર્યો પણ સરકારની સામે બેઠકમાં ચર્ચા માટે એજન્ડા રાખ્યો. સ્વરાજ ઈન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમે સંયૂક્ત કિસાન મોર્ચા તરફથી તમામ સંગઠનો સાથે વાતચીત કરી આ પ્રસ્તાવ મુક્યો છે કે ખેડૂતોના પ્રતિનિધિઓ અને ભારત સરકારની વચ્ચે આગામી બેઠક 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે રાખવામાં આવે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આજની બેઠકના 3 મુખ્ય નિર્ણય

1. સરકાર જો MSPને લઈ કાયદા બનાવવા, 3 કાયદાઓ રદ કરવા તૈયાર હોય તો ખેડૂતો સરકાર સાથે 29 ડિસેમ્બરે વાતચીત માટે તૈયાર છે.

2. 30 ડિસેમ્બરે તમામ ટ્રેક્ટર એક બોર્ડરથી બીજી બોર્ડર પર માર્ચ કરશે.

3. 1 જાન્યુઆરી સુધી સમાધાન ના થયું તો બંધનું એલાન કરશે.

આ પણ વાંચો: ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન નિયમમાં થશે સુધારો, ફરિયાદો માટે નવું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવામાં આવશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">