ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન નિયમમાં થશે સુધારો, ફરિયાદો માટે નવું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવામાં આવશે

કેન્દ્ર સરકાર ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન નિયમ 2017માં સુધારો કરવા જઈ રહી છે. આ સંદર્ભે નાણાં મંત્રાલયે ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન (અમેંડમેંટ) નિયમો 2020નો ડ્રાફ્ટ જારી કર્યો છે.

ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન નિયમમાં થશે સુધારો, ફરિયાદો માટે નવું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવામાં આવશે
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Dec 26, 2020 | 11:05 PM

કેન્દ્ર સરકાર ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન નિયમ 2017માં સુધારો કરવા જઈ રહી છે. આ સંદર્ભે નાણાં મંત્રાલયે ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન (અમેંડમેંટ) નિયમો 2020નો ડ્રાફ્ટ જારી કર્યો છે. આ મુજબ કોઈપણ વ્યક્તિ ઓમ્બુડ્સમેનની કોઈપણ કચેરીમાં વીમા સંબંધિત ફરિયાદો ઓનલાઈન જમા કરી શકે છે.

ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન કાઉન્સિલની રચના કરવામાં આવશે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નવા નિયમ મુજબ કાઉન્સિલ ફોર ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેનની રચના કરવામાં આવશે. આ કાઉન્સિલ ઈન્સ્યોરન્સર્સની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જવાબદારીઓ નિભાવશે.

સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શક્ય બનશે

વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કહે છે કે ઓનલાઈન ફરિયાદો અને ટ્રેકિંગ જેવા ફેરફારો ગ્રાહક મૈત્રીપૂર્ણ છે. તેની સુનાવણી વીડિયો કોન્ફરન્સ દ્વારા શક્ય બનશે.

શું છે ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન

કોર્ટની બહાર વ્યક્તિગત પોલિસી ધારકોની ફરિયાદોને પહોંચી વળવા ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેનની રચના કરવામાં આવે છે. policyholder.gov.in વેબસાઈટ અનુસાર હાલમાં દેશના જુદા જુદા શહેરોમાં 17 ઓમ્બુડ્સમેન કામ કરે છે. પોલિસી ધારક પોતાની રીતે કે તેના કાનૂની પ્રતિનિધિ અથવા વકીલ દ્વારા ઓમ્બુડ્સમેન ઓફિસમાં વીમા સંબંધિત ફરિયાદ નોંધાવી શકે છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">