ઇલેકશન ઇફેક્ટ : અસમ સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો, દારૂ પર 25 ટકા ડયુટી ઘટાડી

અસમની સર્બાનંદ સોનેવાલ સરકારે આજે કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. આની  સાથ દારૂ પર 25% ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે.

ઇલેકશન ઇફેક્ટ : અસમ સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો, દારૂ પર 25 ટકા ડયુટી ઘટાડી
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 12, 2021 | 3:20 PM

દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં Assam સરકારે ચૂંટણીના વાતાવરણમાં મોટો નિર્ણય લીધો છે. અસમની સર્બાનંદ સોનેવાલ સરકારે આજે કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. જેની  સાથે દારૂ પર 25% ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. નવા દરો અને કર આજ રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે.

Assam ના નાણામંત્રી હેમંત વિશ્વાવર્માએ આજે ​​વિધાનસભામાં નવા દરોની જાહેરાત કરી હતી. અસમમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણી યોજાવાની છે. Assam માં  સરબાનંદ સોનેવાલની આગેવાનીવાળી ભાજપ સરકાર સત્તાને ટકાવી રાખવામાં માંગે છે.

તમને જણાવી દઇએ કે ગયા વર્ષે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં રેકોર્ડ ઘટાડા છતાં અસમ સરકારે કોરોના રોગચાળાના નામે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. ગયા વર્ષે એપ્રિલમાં અસમમાં પેટ્રોલ પર 5.85 પૈસા અને ડીઝલ પર 4.43 પૈસાનો વધારો થયો છે. વિપક્ષી પાર્ટીઓએ આનો જોરદાર વિરોધ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ દરમ્યાન ક્રૂડ ઓઇલના ભાવ વધારતા નાણામંત્રીએ કહ્યું કે એકવાર કોરોના પૂર્ણ થાય પછી ફરી કિંમતોની સમીક્ષા કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકારે ભાવ વધારા પાછળની આવકમાં થયેલા નુકસાનને ટાંક્યું હતું.

અસમમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓ સતત મુલાકાત વધી રહી છે. થોડા દિવસો પૂર્વે પીએમ મોદીએ આસામના એક લાખથી વધુ ભૂમિહીન લોકોને જમીન ફાળવણીનું પ્રમાણપત્ર આપ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે અસમમાં અમારી સરકાર છે જેણે તમારા જીવનની ખૂબ મોટી ચિંતાઓને દૂર કરવાનું કામ કર્યું છે. થોડા દિવસો પછી, તેમણે અસમને બે મોટી હોસ્પિટલો સહિત ઘણા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">