દિલ્લીમાં ખેડૂતોના આંદોલન મુદ્દે રાજયકક્ષાના કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન, કૃષિ બિલ થકી ખેડૂતોના જોખમો દુર કરવાના પ્રયાસ

દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે રાજયકક્ષાના કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે કૃષિ બિલ ખેડૂતોના હિતમાં છે. આ બિલ થકી ખેડૂતોના જોખમો અને મુશ્કેલીઓ દુર કરવાના પ્રયાસ થયા છે. સાથે જ ખેડૂતોની જમીનની ફળદ્રુપતા વધારવાનો પણ પ્રયાસ થયો છે. સાથે જ જણાવ્યું કે ડો.સ્વામીનાથનની ભલામણોને પણ […]

દિલ્લીમાં ખેડૂતોના આંદોલન મુદ્દે રાજયકક્ષાના કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન, કૃષિ બિલ થકી ખેડૂતોના જોખમો દુર કરવાના પ્રયાસ
Follow Us:
| Updated on: Dec 14, 2020 | 12:41 PM

દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે રાજયકક્ષાના કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે કૃષિ બિલ ખેડૂતોના હિતમાં છે. આ બિલ થકી ખેડૂતોના જોખમો અને મુશ્કેલીઓ દુર કરવાના પ્રયાસ થયા છે. સાથે જ ખેડૂતોની જમીનની ફળદ્રુપતા વધારવાનો પણ પ્રયાસ થયો છે. સાથે જ જણાવ્યું કે ડો.સ્વામીનાથનની ભલામણોને પણ સાંભળવામાં આવી છે. પરંતુ, કોંગ્રેસ ભૂતકાળ ભૂલી ગઇ છે. વધુમાં પુરુષોત્તમ રૂપાલાએ શું કહ્યું સાંભળો આ વીડિયો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">