કોરોના ઈફેક્ટ, આ વર્ષે ગણતંત્ર દિને મુખ્ય મહેમાન તરીકે કોઈ વિદેશી રાષ્ટ્રપ્રમુખ નહી હોય

ભારતીય ગણતંત્રના 55 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર, કોઇ વિદેશી રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન નહીં હોય. કોરોનાને કારણે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે ગણતંત્ર દિવસની ઉજવણી અને પરેડમાં વિદેશના રાષ્ટ્રપ્રમુખને આમંત્રણ નહી અપાય.

કોરોના ઈફેક્ટ, આ વર્ષે ગણતંત્ર દિને મુખ્ય મહેમાન તરીકે કોઈ વિદેશી રાષ્ટ્રપ્રમુખ નહી હોય
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 15, 2021 | 8:44 AM

આ વખતે પ્રજાસત્તાક દિન પર કોઈ વિદેશી મુખ્ય મહેમાન રહેશે નહીં.કોવિડ -19 ને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ભારતીય પ્રજાસત્તાકના ઇતિહાસમાં 55 વર્ષમાં પહેલીવાર બનશે જ્યારે કોઈ પણ વિદેશી વડા પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26 જાન્યુઆરીએ નહીં આવે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ અંગે માહિતી આપી હતી.સરકારે કહ્યું છે કે આ નિર્ણય કોરોના મહામારીના કારણે લેવામાં આવ્યો છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને કોરોનાના નવા સ્ટ્રેનના વધતા જતા રોગને કારણે તેમનો ભારત પ્રવાસ રદ કર્યો હતો. બોરીસ જ્હોનસન આ વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય અતિથિ હતા. વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી અને ભારત ન આવી શકવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. વડા પ્રધાન સાથે વાત કરતાં જહોનસને કહ્યું કે બ્રિટનમાં નવી કોરોના વાયરસ સ્ટ્રેન જે ગતિથી ફેલાઈ રહી છે, તે જોતા તેમનું બ્રિટનમાં રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જહોનસનની ભારત મુલાકાત મોકૂફ રાખ્યા બાદ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે હવે સુરીનામના ભારતીય મૂળના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી 26 જાન્યુઆરીએ બોરીસ જહોનસનની જગ્યાએ મુખ્ય મહેમાન બનશે. મીડિયા અહેવાલો અનુસાર, સુરીનામના રાષ્ટ્રપતિને ભારત સરકારે આમંત્રણ આપ્યું હતું, જેને તેમણે સ્વીકાર્યું હતું. હવે સરકારના મુખ્ય મહેમાન ના આવવાનું નિવેદન આવતાં આ ખબરો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">