VIDEO: વિધાનસભાના ચાલુ સત્રમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ અવિશ્વાસની દરખાસ્ત મૂકશે

ગુજરાતની પ્રજાના પાણી, રસ્તા, સિંચાઈની નહેરોના, સૌની યોજના હેઠળ પાણી પુરવઠો આપવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગુજરાતની સરકાર નિષ્ફળ જતાં તેની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું પગલું લેવાની તૈયારી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને વિપક્ષના નેતા કરી રહ્યા છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે […]

VIDEO: વિધાનસભાના ચાલુ સત્રમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ અવિશ્વાસની દરખાસ્ત મૂકશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 11:04 AM

ગુજરાતની પ્રજાના પાણી, રસ્તા, સિંચાઈની નહેરોના, સૌની યોજના હેઠળ પાણી પુરવઠો આપવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગુજરાતની સરકાર નિષ્ફળ જતાં તેની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું પગલું લેવાની તૈયારી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને વિપક્ષના નેતા કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સરકાર અને સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે 25મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વિધાનસભા પક્ષના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ગૃહની કાર્યવાહી દરમિયાન પક્ષપાતી વલણ અપનાવતા ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સામે પણ તેઓ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માગતા હતા. સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂક્યા પછી નવ દિવસનો સમય રહેવો નિયમાનુસાર જરૂરી છે. દસમાં દિવસે એ અંગે ચર્ચા થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમ જ સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા માટે 21 દિવસનો સમય આપવો જરૂરી છે. 22માં દિવસે તે અંગે ચર્ચા કરવામાં આવે છે. પ્રજાના પ્રશ્નોને ઉકેલવામાં ઉદાસિન ગુજરાત સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યોએ ગાંધીનગરમાં સરકીટ હાઉસમાં મળીને ઊંડાણપૂર્વક ચર્ચા પણ કરી હતી. ત્યારબાદ આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સમક્ષ રજૂઆત પણ કરી હતી, પરંતુ વિપક્ષના નેતાએ બીજા દિવસે આ અંગે નિર્ણય લેવાની વાત કરીને કોંગ્રેસના ધારાસભ્યોના ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દીધું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્પીકર સામે પહેલા દિવસે જ અવિશ્વાસની દરખાસ્ત મૂકવી પડે તેમ હતી. નિયમ મુજબ 21 જેટલા દિવસ આપવા પડે તેમ હોવાથી આ દરખાસ્ત પહેલા દિવસે જ મૂકવી પડે તેમ હતી. તેથી કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો તેમનાથી નારાજ પણ થયા છે. તેની અસર આગામી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો પર પણ આવી શકે તેમ છે. અત્યારે રાજ્યસભાની ચાર બેઠકમાંથી બે બેઠક જીતી જવાની કોંગ્રેસના નેતાઓ આશા રાખી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના, બે કબૂતરોએ વિમાનમાં મચાવ્યું તોફાન

Latest News Updates

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">