પ્રિયંકાગાંધીના ઉત્તરપ્રદેશ પ્રવાસ દરમિયાન જ માયાવતીનો આરોપ, ગઠબંધનનો ખોટો ભ્રમના ફેલાવે કૉંગ્રેસ

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તરપ્રદેશ માં ચૂંટણીનો માહોલ ગરમ છે. મહાગઠબંધનથી છુટી પડેલી કૉંગ્રેસની વધુ પડતી ઉદારતા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ગમી નથી. તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સપા-બસપાનું ગઠબંધન છે. ત્યારે કૉંગ્રેસ જબરજસ્તીથી સીટ છોડવાનું ભ્રમ ના ફેલાવે. કૉંગ્રેસે જાહેર કર્યુ હતુ કે કૉંગ્રેસ સપા-બસપા પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ માટે […]

પ્રિયંકાગાંધીના ઉત્તરપ્રદેશ પ્રવાસ દરમિયાન જ માયાવતીનો આરોપ, ગઠબંધનનો ખોટો ભ્રમના ફેલાવે કૉંગ્રેસ
Follow Us:
| Updated on: Mar 22, 2019 | 6:56 AM

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તરપ્રદેશ માં ચૂંટણીનો માહોલ ગરમ છે. મહાગઠબંધનથી છુટી પડેલી કૉંગ્રેસની વધુ પડતી ઉદારતા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ગમી નથી.

તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સપા-બસપાનું ગઠબંધન છે. ત્યારે કૉંગ્રેસ જબરજસ્તીથી સીટ છોડવાનું ભ્રમ ના ફેલાવે. કૉંગ્રેસે જાહેર કર્યુ હતુ કે કૉંગ્રેસ સપા-બસપા પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ માટે 7 સીટો છોડી રહી છે. તેથી કૉંગ્રેસ આ 7 સીટો પર ઉમેદવાર નહીં ઉતારે. જ્યાંથી અખિલેશ યાદવ, મુલાયમ સિંહ, ડિમ્પલ યાદવ, અજીત સિંહ અને જયંત ચૌધરી ચૂંટણી લડશે. કૉંગ્રેસની આ ઓફર પર જ માયાવતીએ કડક શબ્દોમાં કહ્યું કે કૉંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન અને તાલમેલ નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે બસપા એક વાર સ્પષ્ટ કરવા માંગે છે કે ઉતર પ્રદેશ સહિત આખા દેશમાં કૉંગ્રેસ પાર્ટીથી અમારૂ કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી. બસપાના લોકો કૉંગ્રેસ પાર્ટી દ્વારા ફેલાવવામાં આવેલ ભ્રમમાં ના આવે. માયાવતીએ કૉંગ્રેસને યુપીની બધી જ 80 સીટો પર ચૂંટણી લડવાની ચેતવણી પર આપી છે. માયાવતીએ ટ્વિટરમાં લખ્યું હતું કે ઉતર પ્રદેશમાં અમારૂ ગઠબંધન ખાલી ભાજપને હરાવવા માટે સક્ષમ છે.

કૉંગ્રેસ બળજબરીપૂર્વક ઉતરપ્રદેશમાં ગઠબંધન માટે 7 સીટો છોડવાનું ભ્રમ ના ફેલાવે. તેમને કહ્યું કે કૉંગ્રેસ ઉતર પ્રદેશમાં પૂરી રીતે આઝાદ છે અને તે બધી જ સીટો પર ઉમેદવારને ઉતારીને ચૂંટણી લડે. ઉતરપ્રદેશ લોકસભા ચૂંટણીમાં સપા-બસપા અને RLD ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. બસપા 38 સીટ અને સપા 37 સીટ પર ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 2 સીટ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે છોડવામાં આવી છે. તે સિવાય બાકી રહેતી સીટો RDLને આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">