પોરબંદરમાં ફરી ગુંડારાજ, મધરાત્રે ભાજપના નેતાને ગોળીએ દેવાયા

પોરબંદરમાં ફરીથી ગુંડારાજ પ્રવર્તી રહ્યું છે. ગત મોડીરાત્રે પોરબંદરના મિલપરા વિસ્તારમાં ભાજપના સ્થાનિક નેતા ઉપર ગોળીબાર કરાયો હતો. ગોળીબારમાં પોરબંદર ભાજપના મહામંત્રીને ઈજા પહોચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભલાભાઈ મૈયારિયાના નિવાસસ્થાને, રાજુ રાણા નામના શખ્સે ગોળીબાર કર્યો હતો. જેમાં પોરબંદર ભાજપના મહામંત્રી પ્રશાંત સિસોદીયા ઘાયલ થયા છે. […]

પોરબંદરમાં ફરી ગુંડારાજ, મધરાત્રે ભાજપના નેતાને ગોળીએ દેવાયા
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 5:37 PM

પોરબંદરમાં ફરીથી ગુંડારાજ પ્રવર્તી રહ્યું છે. ગત મોડીરાત્રે પોરબંદરના મિલપરા વિસ્તારમાં ભાજપના સ્થાનિક નેતા ઉપર ગોળીબાર કરાયો હતો. ગોળીબારમાં પોરબંદર ભાજપના મહામંત્રીને ઈજા પહોચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભલાભાઈ મૈયારિયાના નિવાસસ્થાને, રાજુ રાણા નામના શખ્સે ગોળીબાર કર્યો હતો. જેમાં પોરબંદર ભાજપના મહામંત્રી પ્રશાંત સિસોદીયા ઘાયલ થયા છે. ગોળીબાર કેમ કરાયો. કોના ઉપર કરવાનો હતો. કોના કહેવાથી કરાયો વગેરે મુદ્દે પોરબંદર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃસોના ચાંદીના ભાવમાં કડાકો, સોનામાં 6000 તો ચાંદીમાં 11000 ઘટ્યા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">