BIG-BREAKING: પાકિસ્તાનના PM ઈમરાન ખાને વધુ એક પુલવામા હુમલાની ભારતને ચેતવણી આપી, જુઓ VIDEO

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. ઈમરાન ખાને કહ્યું કે, આવા નિર્ણયથી પુલવામા જેવા હુમલા ફરી થઈ શકે છે. Pulwama-like attacks can happen after revocation of #Article370 : #Pakistan PM Imran Khan (@ImranKhanPTI )@AmitShah @narendramodi pic.twitter.com/vVTxKfnAua Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ […]

BIG-BREAKING: પાકિસ્તાનના PM ઈમરાન ખાને વધુ એક પુલવામા હુમલાની ભારતને ચેતવણી આપી, જુઓ VIDEO
pulwama 2
Follow Us:
| Updated on: Aug 06, 2019 | 4:56 PM

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. ઈમરાન ખાને કહ્યું કે, આવા નિર્ણયથી પુલવામા જેવા હુમલા ફરી થઈ શકે છે.

આ પણ વાંચોઃ VIDEO: લદાખના ભાજપ સાંસદે કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ કરી કે, PM મોદીએ પણ કર્યું TWEET

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈમરાન ખાન પોતાની સંસદમાં સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન પુલવામા 2ની સંભાવના દર્શાવી છે. ઈમરાન ખાને કહ્યું કે, હું પહેલા જ અનુમાન લગાવી શકું છું કે, ભારત તેના પર ફરી આક્ષેપ લગાવી શકે છે અને ભારત ફરી પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. ઈમરાન ખાને કહ્યું કે, મોદી સરકારે કાશ્મીરમાં જે કર્યું તે તેમની વિચારધારા જ છે. તેઓની વિચારધારા નસ્લવાદી હોવાનો પણ દાવો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">