Bhavnagarનાં BJP કોર્પોરેટર વર્ષાબા પરમારને ભાજપે ફટકારી શોકોઝ નોટીસ, જીતુ વાઘાણી સામે કર્યા હતા આક્ષેપ
Bhavnagarના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપની સૂચનાથી શહેર ભાજપ દ્વારા શોકોઝ નોટીસ ફટકારવામાં આવી . ભાવનગરના કાળીયાબીડના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારે તેમને મેયર ના બનાવતા ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજયના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સામે આક્ષેપો કર્યા હતા
Bhavnagarના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપની સૂચનાથી શહેર ભાજપ દ્વારા શોકોઝ નોટીસ ફટકારવામાં આવી . ભાવનગરના કાળીયાબીડના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારે તેમને મેયર ના બનાવતા ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજયના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સામે આક્ષેપો કર્યા હતા જેને લઈ આજે તેમને નોટીસ ફટકારવામાં આવી છે અને તેમની સામે શિસ્તભંગને લઇ પગલાં કેમ ન લેવા તેનું કારણ પણ જણાવવા માટે જણાવ્યું છે.
Published on: Mar 16, 2021 09:22 AM
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ