પહેલા નોરતાથી ભાજપ પ્રચારના શ્રીગણેશ કરશે, રૂપાણી અને પાટીલ વચ્ચે મળી મહત્વપૂર્ણ બેઠક

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે. ત્યારે રાજયમાં બંને મુખ્ય પક્ષો જીત મેળવવા અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે મળેલી બેઠકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશનો નિર્ણય લેવાયો છે. ભાજપ આઠેય બેઠકો પર પ્રથમ નોરતાથી પ્રચાર શરૂ કરશે. આ સાથે જ પેટાચૂંટણીના પ્રચારને લઇને વિવિધ કામગીરી […]

પહેલા નોરતાથી ભાજપ પ્રચારના શ્રીગણેશ કરશે, રૂપાણી અને પાટીલ વચ્ચે મળી મહત્વપૂર્ણ બેઠક
Follow Us:
| Updated on: Oct 13, 2020 | 4:09 PM

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે. ત્યારે રાજયમાં બંને મુખ્ય પક્ષો જીત મેળવવા અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે મળેલી બેઠકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશનો નિર્ણય લેવાયો છે. ભાજપ આઠેય બેઠકો પર પ્રથમ નોરતાથી પ્રચાર શરૂ કરશે. આ સાથે જ પેટાચૂંટણીના પ્રચારને લઇને વિવિધ કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ પેટાચૂંટણી અન્વયે આઠેય બેઠકો પર વર્ચ્યુઅલ સભા કરશે. વધુ માહિતી મેળવવા જુઓ અમારો આ વીડિયો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">