ખંભાતના ખાતર કૌભાંડમાં થશે તપાસ, CMએ કહ્યું ‘કચાશ નહીં રખાય’

ગુજરાતમાં ફરી એકવાર કૌભાંડનું ભૂત ધુણ્યું છે અને ખંભાતમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે. તેના પગલે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે.

Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 10, 2021 | 11:58 PM

ગુજરાતમાં ફરી એકવાર કૌભાંડનું ભૂત ધુણ્યું છે અને ખંભાતમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે. તેના પગલે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ખંભાતના આ ખાતર કૌભાંડને લઈને સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે “ખાતર કૌભાંડને લઈને સરકાર ગંભીર છે. આ કૌભાંડની ઉંડી અને સચોટ તપાસ માટે ACB અને આઈજીને સૂચના આપી દેવામાં આવી છે.” સાથે જ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે કૌભાંડના મૂળ સુધી જઈને તપાસ કરવામાં આવશે અને જે પણ જરૂર જણાશે તે યોગ્ય પગલા લેવામાં આવશે.

 

 

આ પણ વાંચો: Elon Musk: કોરોના અને આર્થિક મંદી પણ ન અટકાવી શકી વિકાસ યાત્રાને, IPO પછી TESLAના શેરમાં 23,900 ટકાનો વધારો

Follow Us:
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">