મીડિયામાં કેન્દ્ર સરકાર પર સવાલોનો વરસાદ કરનાર રાહુલ ગાંધીએ નથી પૂછ્યો છેલ્લા 5 વર્ષમાં લોકસભામાં એક પણ સવાલ !

સંસદની બહાર દરરોજ કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહેલા અને સંસદમાં પોતાના ભાષણથી સૌનું ધ્યાન આકર્ષિક કરનાર રાહુલ ગાંધીએ 16મી લોકસભામાં એક પણ સવાલ કર્યો નથી. ચોક્કસ તમને વાંચીને નવાઈ લાગશે પરંતુ આ વાત અમે નથી કહી રહ્યા આ આંકડા સંસદીય કાર્યકાળની વેબસાઈટ parliamentarybusiness.com દ્વારા જ જાહેર કરવામાં આવ્યા છે. 16મી લોકસભાના સંસદીય કાર્યકાળ પર […]

મીડિયામાં કેન્દ્ર સરકાર પર સવાલોનો વરસાદ કરનાર રાહુલ ગાંધીએ નથી પૂછ્યો છેલ્લા 5 વર્ષમાં લોકસભામાં એક પણ સવાલ !
Follow Us:
| Updated on: Feb 13, 2019 | 3:14 PM

સંસદની બહાર દરરોજ કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહેલા અને સંસદમાં પોતાના ભાષણથી સૌનું ધ્યાન આકર્ષિક કરનાર રાહુલ ગાંધીએ 16મી લોકસભામાં એક પણ સવાલ કર્યો નથી. ચોક્કસ તમને વાંચીને નવાઈ લાગશે પરંતુ આ વાત અમે નથી કહી રહ્યા આ આંકડા સંસદીય કાર્યકાળની વેબસાઈટ parliamentarybusiness.com દ્વારા જ જાહેર કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીનો 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ

રાહુલ ગાંધીનો 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ

16મી લોકસભાના સંસદીય કાર્યકાળ પર નજર રાખવામાં આવે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી, મુલાયમ સિંહ યાદવ જેવા નેતાઓએ પણ એક પણ સવાલ કર્યા નથી. એટલું જ નહીં સંસદની બહાર પોતાના જ પક્ષ સામે સવાલ કરનાર ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હા સહિત 31 સાંસદોએ એક પણ સવાલ કર્યો નથી.

આ પણ વાંચો : ભારતીય રાજનીતિમાં શરૂ થઈ ઉલ્ટી ગંગા, જીવનભર ભાજપનો વિરોધ કરનાર મુલાયમ સિંહે કહ્યું, ‘ફરી એકવખત દેશના વડાપ્રધાન બનો તેવી શુભેચ્છા ‘

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રસપ્રદ આંકડા એ પણ છે કે સૌથી વધુ સવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાસંદોએ પૂછ્યા છે. જેમાં સાંસદ સુપ્રિયા સુલે, વિજય એસ મોહિતે સહિત તમામ ચાર સાંસદોએ વધુ સવાલ કર્યા છે. તેમજ નોંધનીય વાત એ પણ છે કે સૌથી વધુ ખેતી અને ખેડૂતોની આત્મહત્યા સંબંધિત સવાલો કરવામાં આવ્યા છે. જેના પર સમગ્ર દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.

[yop_poll id=1384]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">