ભારતના આ રાજ્યમાં હિંદુઓ પણ કરી શકે છે બે લગ્ન, પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન

હિંદુ ધર્મ અનુસાર વ્યક્તિ બેલગ્ન કરી શકતો નથી. હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ ભારતમાં બે લગ્ન કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ ભારતમાં માત્ર એક જ રાજ્ય છે, જ્યાં હિંદુ પુરુષ અમુક શરતો હેઠળ બે લગ્ન કરી શકે છે. ત્યારે આ લેખમાં આ રાજ્ય વિશે જાણીશું.

| Updated on: Jun 16, 2024 | 3:05 PM
4 / 5
આ કાયદો માત્ર ગોવામાં જન્મેલા લોકોને અમુક શરતો સાથે એક પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવાની છૂટ આપે છે. ગોવામાં આ કાયદો હજુ પણ લાગુ છે.

આ કાયદો માત્ર ગોવામાં જન્મેલા લોકોને અમુક શરતો સાથે એક પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવાની છૂટ આપે છે. ગોવામાં આ કાયદો હજુ પણ લાગુ છે.

5 / 5
તેની પ્રથમ શરત એ છે કે જો પત્નીને 25 વર્ષની ઉંમર સુધી કોઈ સંતાન ન હોય તો પતિ ફરીથી લગ્ન કરી શકે છે. બીજી શરત મુજબ જો પત્ની 30 વર્ષની ઉંમર સુધી પુત્રને જન્મ ન આપે તો પણ પતિ ફરીથી લગ્ન કરી શકે છે.

તેની પ્રથમ શરત એ છે કે જો પત્નીને 25 વર્ષની ઉંમર સુધી કોઈ સંતાન ન હોય તો પતિ ફરીથી લગ્ન કરી શકે છે. બીજી શરત મુજબ જો પત્ની 30 વર્ષની ઉંમર સુધી પુત્રને જન્મ ન આપે તો પણ પતિ ફરીથી લગ્ન કરી શકે છે.