કોવિડને મ્હાત આપશે બેક્ટેરિયાઃ બેક્ટેરિયા કેવી રીતે શરીરમાં પહોંચીને કોરોનાની અસર ઘટાડશે, વાંચો રિસર્ચ રિપોર્ટ

Gut bacteria may boost Covid recovery: કોરોના સામે લડી રહેલા દર્દીઓમાં, બેક્ટેરિયા કોરોનાવાયરસની અસરોને હરાવી દેશે અને રિકવરી ઝડપી કરશે. જર્નલ ગટ માઇક્રોબ્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. જાણો, બેક્ટેરિયા વાયરસના પ્રભાવથી કેવી રીતે રક્ષણ કરશે

| Edited By: | Updated on: Feb 23, 2022 | 2:04 PM
4 / 5
શરીરને ફાયદાકારક બેક્ટેરિયા શું કામ કરે છે. એવો જાણીએ.  સંશોધકોનું કહેવું છે કે, કેપ્સ્યુલની મદદથી જ્યારે આંતરડાના બેક્ટેરિયાને યોગ્ય માત્રામાં શરીરમાં લાવવામાં આવે છે, ત્યારે તે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. નેધરલેન્ડના સંશોધકોને બેક્ટેરિયાની આ ગુણવત્તા વિશે 10 વર્ષ પહેલા ખબર પડી હતી. દૂધ અને ડેરી ઉત્પાદનોમાં જોવા મળતા આ બેક્ટેરિયા શરીરમાં બળતરા ઘટાડવાનું પણ કામ કરે છે.

શરીરને ફાયદાકારક બેક્ટેરિયા શું કામ કરે છે. એવો જાણીએ. સંશોધકોનું કહેવું છે કે, કેપ્સ્યુલની મદદથી જ્યારે આંતરડાના બેક્ટેરિયાને યોગ્ય માત્રામાં શરીરમાં લાવવામાં આવે છે, ત્યારે તે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. નેધરલેન્ડના સંશોધકોને બેક્ટેરિયાની આ ગુણવત્તા વિશે 10 વર્ષ પહેલા ખબર પડી હતી. દૂધ અને ડેરી ઉત્પાદનોમાં જોવા મળતા આ બેક્ટેરિયા શરીરમાં બળતરા ઘટાડવાનું પણ કામ કરે છે.

5 / 5
સંશોધનમાં સામેલ પ્રો-બાયોટિક સપ્લિમેન્ટ્સના ઉત્પાદક કનેકા દાવો કરે છે કે શરીરમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધવાથી માત્ર રિકવરીને વેગ મળે છે, પરંતુ વાયરલ લોડ પણ ઓછો થાય છે. એટલે કે શરીરમાં વાયરસની સંખ્યા અને તેની અસર પણ ઓછી થાય છે. આ સંશોધન કરનાર ઈંગ્લેન્ડની પ્લાઈમાઉથ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ટ્રાયલ સફળ રહી છે.

સંશોધનમાં સામેલ પ્રો-બાયોટિક સપ્લિમેન્ટ્સના ઉત્પાદક કનેકા દાવો કરે છે કે શરીરમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધવાથી માત્ર રિકવરીને વેગ મળે છે, પરંતુ વાયરલ લોડ પણ ઓછો થાય છે. એટલે કે શરીરમાં વાયરસની સંખ્યા અને તેની અસર પણ ઓછી થાય છે. આ સંશોધન કરનાર ઈંગ્લેન્ડની પ્લાઈમાઉથ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ટ્રાયલ સફળ રહી છે.