AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રેસ્ટોરેન્ટમાં જઈને તમે પણ મંગાવો છો તંદુરી રોટી ? તો જાણી લો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી !

તંદુરી રોટી ખાધા પહેલા તમારે એ જાણવું જોઈએ કે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે કે નહી ?

શું રેસ્ટોરેન્ટમાં જઈને તમે પણ મંગાવો છો તંદુરી રોટી ? તો જાણી લો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી !
તંદુરી રોટી
Nidhi Bhatt
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:05 AM
Share

તહેવારો હોય કે લગ્ન, તંદૂરમાં પકાવવામાં આવતી રોટલીઓ દરેકનું ધ્યાન ખેંચે છે અને કોઈ તેને ના પણ કહી શક્તુ નથી. શાક ભલે ગમે તે હોય, જો તેની સાથે તંદૂરી રોટી (Tandoori Roti) મળી જાય તો ભોજનનો સ્વાદ અને ભૂખ બંને ડબલ થઈ જાય છે. લોકો બહાર ક્યાંક જમવા જાય ત્યારે રેસ્ટોરન્ટમાં (Restaurant) તંદુરી રોટી મંગાવે છે. તંદૂરી રોટી તંદુરમાં પકવવામાં આવે છે, જે કોલસાની સુગંધ આપે છે. આવી પરીસ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે તંદુરી રોટી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી

શાં માંથી બને છે તંદુરી રોટી 

તંદૂર રોટલીઓ મેંદામાંથી બને છે, સતત મેંદાના સેવનથી અનેક રોગો થાય છે. તંદુરી રોટીમાં 110 થી 150 કેલરી હોય છે. મેંદો પચવામાં પણ ભારે હોય છે. આ માટે પેટ સબંધીત રોગો થવાની શક્યતા વધી જાય છે.

તંદુર રોટીના કારણે ડાયાબીટીસ અને હ્રદય સબંધીત રોગ થવાની શક્યતા પણ વધી જાય છે.

મેંદાના લોટનો ઉપયોગ કરીને તંદુરી રોટી બનાવવામાં આવે છે, જે શરીરમાં ખાંડનું સ્તર વધવાનું કારણ બને  છે. તેમાં ખૂબ જ વધારે ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જેના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ વધારે રહે છે.

તંદુરી રોટલીમાં મેંદાના લોટની હાજરીને કારણે હૃદયરોગનું જોખમ પણ વધારે રહે છે. જો તમારે તંદુરી રોટલી ખાવી જ હોય તો ઘઉંમાંથી બનાવેલી તંદુરી રોટલી ખાવી જોઈએ.

સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંદુરી રોટી જમવામાં ઓછી ઉપયોગમા લેવી જોઈએ. પણ તેમ છતા તમને તંદુરી રોટી ખાવાનું મન થઈ રહ્યું છે  તો રોટલી બનાવવા માટે મેંદાને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરો. જો તમે ઈચ્છો, તો તમે તેમાં અડધો મેંદાનો  લોટ અને અડધો ઘઉંનો લોટનો ઉપયોગ કરીને પણ રોટી બનાવી શકો છો. આ સિવાય તેને બનાવવા માટે ઓવનનો ઉપયોગ કરો. આમ કરવાથી પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ થશે, અને તમે પણ સ્વસ્થ પણ રહેશો.

આ પણ વાંચો :  Delta Plus Variant : મહારાષ્ટ્રના 24 જિલ્લાઓમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસનું સંક્રમણ, દરેક પરિસ્થિતિ પર નજર રાખવા નિષ્ણાંતોની ચેતવણી

આ પણ વાંચો :  Maharashtra : ED સમક્ષ હાજર ન થયા પરિવહન મંત્રી અનિલ પરબ, વકીલે પુછ્યુ શું પૂછપરછ કરવી છે તે જણાવો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">