AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક વ્યક્તિ દિવસમાં કેટલી વખત શ્વાસ લે છે ? તમારા શરીરમાંથી દરરોજ કેટલો પરસેવો નીકળે છે ? જાણો

દિવસ દરમિયાન એવી ઘણી ક્રિયાઓ છે, જે આપણે સતત કરીએ છીએ, પરંતુ તેના પર વધારે ધ્યાન આપતા નથી. શું તમે જાણો છો કે 24 કલાકમાં વ્યક્તિ કેટલી વખત શ્વાસ લે છે ?

એક વ્યક્તિ દિવસમાં કેટલી વખત શ્વાસ લે છે ? તમારા શરીરમાંથી દરરોજ કેટલો પરસેવો નીકળે છે ? જાણો
વ્યક્તિ દિવસમાં કેટલી વાર શ્વાસ લે છે ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 12:28 PM
Share

માનવ શરીર રહસ્યથી ભરેલું છે. લાખો કોષો, કેટલા બધા લિટર લોહી, અનેક હાડકાં અને બીજી ઘણી વસ્તુઓ આપણા શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. એવી ઘણી ક્રિયાઓ છે, જે દિવસ દરમિયાન આપણે સતત કરીએ છીએ, પરંતુ તેના પર વધારે ધ્યાન આપતા નથી. આવી જ એક ક્રિયા શ્વાસ લેવાની છે. તેના વિના આપણે આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે 24 કલાકમાં વ્યક્તિ કેટલી વાર શ્વાસ લે છે ? આવો જાણીએ આવી કેટલીક હકીકતો.

શ્વાસ એક એવી ક્રિયા છે જે આપણે 24 કલાક કરીએ છીએ. તંદુરસ્ત વ્યક્તિ પ્રતિ મિનિટ આશરે 16 વખત શ્વાસ લે છે. તેનો અર્થ એ છે કે આપણે એક કલાકમાં લગભગ 960 વખત અને દિવસમાં 23,040 વખત શ્વાસ લઈએ છીએ. જો આ વર્ષમાં ગણવામાં આવે તો તે 8,409,600 થઈ જશે. તેનો અર્થ એ છે કે એક વર્ષમાં આપણે ઘણા શ્વાસ લેવાની કસરત કરીએ છીએ.

દરરોજ એક માણસ 2000 ગેલનથી વધુ હવા શ્વાસમાં લે છે. તમે જે શ્વાસ લો છો તે તમારા ફેફસામાં અને ત્યાંથી તમારા લોહીમાં જાય છે. તે પછી તમારા લોહીના પ્રવાહ દ્વારા તમારા શરીરના તમામ કોષો સુધી પહોંચાડવામાં આવે છે.

સામાન્ય રીતે કેટલીક શારીરિક પ્રવૃત્તિ દરમિયાન સરેરાશ વ્યક્તિ 0.5-2 લિટર પ્રતિ કલાક પરસેવો વહાવે છે. પરંતુ કેટલાક અભ્યાસો અનુસાર, લોકોને દિવસમાં ઓછામાં ઓછા 3 લિટર જેટલો પરસેવો નિકળે છે. પરસેવો એ શરીરમાંથી બહાર આવતા પાણીના ટીપાં છે. તેમાં એમોનિયા, યુરિયા, મીઠું અને ખાંડ વગેરે હોય છે. જ્યારે પણ આપણા શરીરનું તાપમાન સામાન્ય કરતા વધારે થાય છે. શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે તે ગ્રંથીઓ સક્રિય થાય છે.

પરસેવો આપણા શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે. ઘણા સંશોધનો અનુસાર, મીઠું, ખાંડ સિવાય કોલેસ્ટ્રોલ અને આલ્કોહોલ જેવા પદાર્થો પણ માનવ પરસેવામાં જોવા મળે છે. આ સ્થિતિમાં શરીર સારી રીતે સાફ થાય છે અને તમામ અંગો વધુ સારી રીતે કામ કરે છે.

આ પણ વાંચો : કેળના ઝાડના કચરાને વેસ્ટ ન સમજો, તેમાંથી મળતા ફાઈબર દ્વારા ખેડૂતો કરી શકે છે કમાણી

આ પણ વાંચો : Good News: હવે હાંફયો કોરોના, 183 દિવસમાં જોવા મળ્યા સૌથી ઓછા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">