કોરોનાના ભય વચ્ચે ભરૂચ સ્થિત કંબોઇ શિવતીર્થમાં ભક્તોની પાંખી હાજરી

શ્રાવણ માસને શિવ આરાધનાના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાના કહેરની અસર ભક્તો ઉપર પણ પડી છે. શ્રાવણ માસમાં ભરૂચના કંબોઇ તીર્થક્ષેત્રમાં શિવલિંગના દર્શન માટે ભક્તો લાંબી કતારમાં ઉભા રહે છે તે મંદિરમાં આંગળીના ટેરવે ગણાય તેટલા શ્રદ્ધાળુઓ નજરે પડી રહ્યા છે. કોરોનના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો રદ […]

કોરોનાના ભય વચ્ચે ભરૂચ સ્થિત કંબોઇ શિવતીર્થમાં ભક્તોની પાંખી હાજરી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jul 21, 2020 | 12:14 PM

શ્રાવણ માસને શિવ આરાધનાના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાના કહેરની અસર ભક્તો ઉપર પણ પડી છે. શ્રાવણ માસમાં ભરૂચના કંબોઇ તીર્થક્ષેત્રમાં શિવલિંગના દર્શન માટે ભક્તો લાંબી કતારમાં ઉભા રહે છે તે મંદિરમાં આંગળીના ટેરવે ગણાય તેટલા શ્રદ્ધાળુઓ નજરે પડી રહ્યા છે.

કોરોનના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો રદ કરી શિવલિંગના સ્પર્શવિના સોસીયલ ડિસ્ટન્સ સાથે દર્શનની સૂચના જારી કરી છે. મહંત વિદ્યાનંદજીના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરમાં સેનિટાઇઝરના ઉપયોગ અને સોસીયલ ડિસ્ટન્સ ઉપર ભાર આપવામાં આવ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મંદિરના ટ્રસ્ટી નિલેશ સોનીએ જણાવ્યું હતું કે સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે તેવા આ અતિપૌરાણિક શિવાલયમાં અગાઉના વર્ષોમાં શ્રાવણમાસમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળતું હતું પરંતુ ચાલુ વર્ષે કોરોનના કહેરના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યા ખુબ ઓછી જોવા મળી છે. મંદિર દ્વારા અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ હાલ પૂરતી સ્થગિત કરાઈ છે અને શ્રદ્ધાળુઓની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે

શિવ ભક્ત ચિરાગ તાપીયાવાલાના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે બસ અને ટ્રેન સહિતની વ્યવસ્થાઓ ન હોવા સાથે કોરોનાના ભયની અસર મંદિર પરિસરમાં જોવા મળી રહી છે. તો પ્રખર શિવભક્ત મિનેષ પટેલે જણાવ્યું હતું કે મંદિરમાં સોશીયલ ડિસ્ટન્સ સાથે દર્શન ઉપર ભાર મુકવામાં આવતો હોવાનું તેમને એક સારું પગલું નજરે પડ્યું હતું.

કંબોઇ તીર્થક્ષેત્ર ખંભાતના અખાતના કંબોઇ કિનારે આવેલું છે જ્યાં કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ કરવામાં આવ્યો હતો. મંદિરની ખાસ વિશેષતા છે કે મંદિરમાં સમુદ્રની ભરતીના સમયે શિવલિંગ સમુદ્રમાં સમાઈ જાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">