સુરેન્દ્રનગર: કોરોનાનું સંક્રમણ અટકાવવા જગવિખ્યાત તરણેતરનો મેળો રદ, દર વર્ષે હજારો લોકો કરે છે મુલાકાત
સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જગવિખ્યાત તરણેતરનો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર તરણેતરનો મેળો યોજાય છે. જેમાં હજારો લોકો મેળાની મુલાકાત લે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા કુંડમાં સ્નાનની પણ પરંપરા છે, તે પણ મંદિર કમિટી દ્વારા બંધ રાખવામાં આવ્યું છે. […]
સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જગવિખ્યાત તરણેતરનો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર તરણેતરનો મેળો યોજાય છે. જેમાં હજારો લોકો મેળાની મુલાકાત લે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા કુંડમાં સ્નાનની પણ પરંપરા છે, તે પણ મંદિર કમિટી દ્વારા બંધ રાખવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો