ઘરે જ ડાયાબિટીસ ચેક કરતાં હોવ, તો આ ભૂલ કદાપી ના કરતાં

ડાયાબિટીસ એક ક્રોનિક રોગ છે. જેમાં બ્લડ સુગરનું લેવલ મેઇન્ટેઇન કરવું ખૂબ જરૂરી છે. જે કાબુમાં ન રહે તો શરીરના બીજા અંગો પર પણ તેની અસર પડી શકે છે. આજના સમયમાં ઘરે જ ડાયાબિટીઝ ચેક કરી શકાય છે. બસ તમારી પાસે ગ્લુકોમિટર હોવું જરૂરી છે. જો કે ડાયાબિટીઝ ચેક કરતી વખતે તમારે નીચેની ભૂલો કરવાથી […]

ઘરે જ ડાયાબિટીસ ચેક કરતાં હોવ, તો આ ભૂલ કદાપી ના કરતાં
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 10, 2020 | 12:36 PM

ડાયાબિટીસ એક ક્રોનિક રોગ છે. જેમાં બ્લડ સુગરનું લેવલ મેઇન્ટેઇન કરવું ખૂબ જરૂરી છે. જે કાબુમાં ન રહે તો શરીરના બીજા અંગો પર પણ તેની અસર પડી શકે છે. આજના સમયમાં ઘરે જ ડાયાબિટીઝ ચેક કરી શકાય છે. બસ તમારી પાસે ગ્લુકોમિટર હોવું જરૂરી છે. જો કે ડાયાબિટીઝ ચેક કરતી વખતે તમારે નીચેની ભૂલો કરવાથી બચવું જોઈએ.

1). સામાન્ય રીતે ખોરાક ખાધા પછી બ્લડસુગર ચેક કરવામાં આવે છે. અને શરીરમાં ગ્લુકોઝનું સ્તર કેટલું છે તે માપવામાં આવે છે. તેવામાં ભોજન કર્યાના 2 કલાક પછી ચેક કરવાને બદલે જ્યારે ભોજન શરૂ કર્યું હોય ત્યારે જ તપાસ કરવી જોઇએ.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

2). જો તમે ઇચ્છો છો કે સાચું રીડિંગ મળે તો દરરોજ એક જ સમયે તપાસ કરવી જોઈએ. અલગ અલગ સમયે તપાસ કરવાથી તેમાં બદલાવ આવે છે.

3). રોજ બ્લડ સુગર માપતા લોકો એક મોટી ભૂલ એ કરે છે કે દરરોજ ચેક કરવા માટે એક જ આંગળીનો ઉપયોગ કરે છે. તેના કારણે આંગળીમાં દુઃખાવાની સમસ્યા ઉભી થઈ શકે છે. એટલે સમયાંતરે અલગ અલગ આંગળી પર તપાસ કરતા રહો.

4). કેટલાક દર્દીઓ 5-6 તપાસમાં એક જ સોંયનો ઉપયોગ કરે છે. તેવું કરવાથી ઇન્ફેક્શનનો ડર રહેલો છે. જેથી એક તપાસ બાદ સોંય બદલી નાંખવી જોઈએ.

5). જે આંગળી પર તમે તપાસ કરવાના હોવ તેને પહેલા સારી રીતે સેનિટાઈઝ કરો. તે સુકાવા દો. અને પછી સોંય નાંખો. ટેસ્ટ પહેલા અને ટેસ્ટ પછી આંગળીને સેનીટાઈઝ કરી દો.

આ પણ વાંચોઃમહિનાના એ ચાર દિવસોમાં થતાં અસહ્ય દુઃખાવાથી રાહત મેળવવા અપનાવો આ દાદીમાના નુસખા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">